SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજીની સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથ રચનાઓની આદિમાં હું પદ મૂકવામાં આવે છે. શું એ સરસ્વતીનો મંત્ર છે. $ પદના જાપપૂર્વક તે મહાપુરુષે કાશીમાં રહી ગંગા નદીના તટે શ્રી સરસ્વતી દેવીનું આરાધન કર્યું હતું. તે વખતે તેઓશ્રીને સરસ્વતીદેવી પાસેથી તર્કશાસ્ત્ર તથા કાવ્યશાસ્ત્રનો પ્રસાદ પ્રાપ્ત થયો હતો. એ વાત સ્વરચિત શ્રી જંબૂસ્વામિનો રાસ અને શ્રી મહાવીર સ્તુતિ આદિનાં પોતે કરેલાં મંગલાચરણો ઉપરથી સિદ્ધ થાય છે. આ મહાપુરુષના સમકાલીન ધુરંધર વિદ્વાનું. અનેક ગ્રંથરત્નોના પ્રણેતા મહોપાધ્યાય શ્રી માનવિજયજી ગણિવર સ્વરચિત સ્વપજ્ઞવૃત્તિસમેત શ્રી ધર્મસંગ્રહ નામના અતિવિશદ ગ્રંથરત્નની પ્રશસ્તિમાં શ્રી “ઉપાધ્યાયજીના ગુણાનુવાદ કરતાં લખે છે કે – જે મહાપુરુષ સત્ય તર્કથી ઉત્પન્ન થયેલી તીક્ષ્ણ બુદ્ધિ વડે સમગ્ર દર્શનોમાં અગ્રેસરપણું પામ્યા છે, તપાગચ્છમાં મુખ્ય છે, કાશીમાં અન્ય દર્શનિઓની સભાઓને જીતીને શ્રેષ્ઠ જૈનમતના * “પારકીપવરમણ વવિન્ધર્વ.. वाञ्छासुरद्रु-मुपगंग-मभंगरंगम् । सूक्तैर्विकासिकुसुमस्तव वीर ! शम्भोरम्भोजयोश्चरणयोविंतनोमि पूजाम ॥१॥" - શ્રીવાધવંદન ટી / x सत्तर्ककर्कशधिया-खिलदर्शनेषु __ मूर्द्धन्यतामधिगतास्तपगच्छधुर्या । काश्यां विजित्य परयूथिकपर्षदोऽग्या विस्तारित-प्रवरजनमतप्रभावा: ॥१॥ तर्कप्रमाणनय-मुख्यविवेचनेन प्रोदबोधितादिममुनि-श्रुतकेलित्वाः ।। चक्रुर्यशोविजय-वाचकराजिमुख्या ग्रन्थेऽत्र मय्युप्रकृति परिशोधनाद्यः ॥२॥" २१ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy