SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ મૌન એકાદશી સ્તવન *શ્રી મૌન એકાદશીનું દોઢસો કલ્યાણકનું સ્તવન ઢાલ પહેલી ધુરિ પ્રણમું જિન મહરિસી, સમરું સરસતી ઉલ્લસી; ધસમસી મુજ મતિ જિન ગુણ ગાયવા એ. ૧ હરિ પૂછી જિન ઉપદિસી; પરવ તે મૌન એકાદસી; મન વસી, અહનિસિ તે ભવિ લોકને એ. ર તરીઆ ને ભવજલ તરસી, એહ પર પોષધ ફરસી; મન હરસી, અવસર જે આરાહસી એ. ૩ ઉજમણે જે ધારસી, વસ્તુ ઈગ્યાર ઈગ્યારસી; વારસી, તે દુરગતિના બારણાં એ. ૪ એ દિન અતિહિ સુહામણું, દોઢસો કલ્યાણક તણું, મન ઘણું, ગુણણું કરતાં સુખ હોયે એ. ૫ ઢાલ બીજી (ચેતન ચેતે રે, કાલ ન મેલે કેડો' – એ દેશી) પાડે પાડે ત્રણ્ય ચોવીશી, દ્વીપ ખેત્ર જિન નામ; પાડે પાડે પંચ કલ્યાણક, ધારો શુભ પરિણામે. ૧ * દોઢસો કલ્યાણકના ગણણાનું આ સ્તવન કર્તા મહાપુરુષે શ્રી ખંભાત નગરમાં સંવત ૧૭૩૨ની સાલમાં ચાતુર્માસ રહી દિવાળીના દિવસે પૂર્ણ કર્યું છે એવો આ સ્તવનની છેવટે ઉલ્લેખ કરેલો છે. ૧. ચેતન ચેતજો રે એ દેશી. ૨ પાડે ત્રણ્ય ત્રણિ. વિશિષ્ટ જિન સ્તવનો ૧૯૭ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy