________________
પણિ નવિ જાણ્યું એ ન ઉપાયો રે, પ્રીતિ પરાણી કિમઈ ન થાયો રે. ૧૮ સ્યુ કી જઈ જો પ્રથમ ન જાણ્યું રે, હવઈ તો ચિતડું ન રહઈ તાક્યું રે, નિઃસનેહીસ્યું નેહ જે કીધો રે, ઉઘ વેચી ને ઉજાગર લીધો રે. ૧૯ આજ દીવાલી કહઈ કોઈ ભોલી રે, મુઝ મનિ ન ટલી વિરહની હોલી રે,
સ્પે કીજઈ તે સેવ સુહાલી રે, સુખ લહસ્યું પિ િવદન નિહાલી રે. ૨૦ ઈમ વલિ વિલવતિ ગઈ ગિરિનારિ રે, રાજુલ કંતસ્ય મિલી મનુહારી રે; દોઈ રમાઈ શિવ મંદિર માંહિ રે સુખ જસ સંપત્તિ લહિઆ ઉછાહિ ર. ર૧
શ્રી પાર્શ્વનાથ જિન સ્તવનો
રાગ ધમાલા ચિદાનંદઘન પરમ નિરંજન, જનમનરંજન દેવ લલના! વામાનંદન જિનપતિ થણીએ. સુસ્પતિ જસ કરે સેવ, મનમોહન જિનજી ભેટીએ હ; (ટેક) અહો મેરે લલના! મેટીએ પાપકો પૂર, મનમોહન જિનજી૧
વિશિષ્ટ જિન સ્તવનો
૧૬૩
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org