SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ વર નયરી અયોધ્યા પ્રભુજીનો અવતાર, સમેતશિખરગિરિ પામ્યા ભવનો પાર. ૨ ત્રણ લાખ મુનીશ્વર તપ જપ સંયમ સાર, પટું લક્ષ છત્રીશ સાધવીનો પરિવાર; શાસનસુર ઈશ્વર સંઘના વિઘન નિવારે, કાળી દુઃખ ટાળી પ્રભુ સેવકને તારે. ૩ તું ભવભયભંજન જનમનરંજન રૂપ, મનમથમદગંજન અંજન રહિત સરૂપ; તું ભુવન વિરોચન ગત શોચન જગદીસ, તુજ લોચન લીલા લહિએ સુખ નિત દીસ. ૪ તું દોલતદાયક જગનાયક જગબંધુ, જિનવાણી સાચી તે તરિયા ભવસિંધુ તે મુનિમનપંકજ ભમર અમર ના રાય, ઉભા તુજ સેવ બુધજન તુજ જશ ગાય. ૫ (પ) શ્રી સુમતિનાથ જિન સ્તવન ભોલુડા રે હંસા - એ દેશી) નયરી અયોધ્યા રે માતા મંગલા, મેઘ પિતા જસ ધીર; લંછન ક્રાંચ કરે પદ સેવના, સોવન વાન શરીર મુ. ૧ મુજ મન મોહ્યું રે સુમતિ જિર્ણસરે, ન રૂચે કો પર દેવ; ખિણ ખિણ સમરૂરે ગુણ પ્રભુજી તણા, એ મુજ લાગી રે ટેવ મુ. ૨ ૧. સહસ ત્રીસ ૯૨ ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy