SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦) શ્રી મુનિસુવ્રત જિન સ્તવન પાંડવ પાંચે વંદતા – એ દેશી મુનિસુવ્રત જિન વંદતાં, અતિ ઉલ્લસિત તન મન થાય રે; વદન અનોપમ નિરખતાં, મારાં ભવભવનાં દુખ જાય રે મા. જગતગુરુ જાગતો સુખકંદ રે, સુખકંદ અમંદ આનંદ. જ. ૧ નિશિદિન સૂતાં જાગતાં, હીયડાથી ન રહે દૂર રે, જબ ઉપકાર સંભારીયે, તબ ઉપજે આણંદપૂર રે જ ૨ પ્રભુ ઉપકાર ગુણે ભર્યા, મન અવગુણ એકે ન સમાય રે, ગુણ ગુણ અનુબંધી હુઆ, તે તો અક્ષયભાવ કહાય રે. ૪૦ ૩ અક્ષયપદ દિએ પ્રેમ છે, પ્રભુનું તે અનુભવ રૂપ રે; અક્ષરસ્વરગોચર નહિ, એ તો અકલ અમાય અરૂ૫ રે. ૪૦ ૪ અક્ષર થોડા ગુણ ઘણા, સજ્જનના તે ન લિખાય રે, વાચક જણ કહે પ્રેમથી, પણ મનમાંહે પરખાય રે. જપ (૨૧) શ્રી નમિનાથ જિન સ્તવન (ધન ધન સંપ્રતિ સાચો રાજા – એ દેશી, શ્રીનેમિજિનની સેવા કરતાં, અલિય વિઘન સવિ દૂરે નાસજી; અષ્ટ મહાસિદ્ધિ નવનિધિ લીલા, આવે બહુ મહમૂર પાસેજી શ્રી. ૧ મયમરા અંગણ ગજ ગાજે, રાજે તેજીખાર તે ચંગાજી; બેટાબેટી બાંધવજોડી, લહીયે બહુ અધિકાર રંગાજી. શ્રી. ૨ ચોવીશી પહેલી Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy