________________
(૬) શ્રી પદ્મપ્રભ જિન સ્તવન
[સહજ સલુણા હો સાધુજી – એ દેશી] પદ્મપ્રભ જિન જઈ અલગા રહ્યા, જિહાંથી નાવે લેખોજી, કાગળ ને મસી જિહાં નવિ સંપજે, ન ચલે વાટ વિશેષોજી,
સુગુણ સનેહા રે કક્રિય ન વિસરે સુ
ઈહાંથી તિહાં જઈ કોઈ આવે નહિ, જેહ કહે સંદેશોજી; જેહનું મિલવું રે દોહિલું તેહશું, નેહ તે આપ કિલેશોજી. સુ૦ ર વીતરાગશું રે રાગ તે એકપખો, કીજે કવણ પ્રકારોજી; ઘોડો દોડે રે સાહિબ વાજમાં, મન નાણે અસવારોજી. સુ૦ ૩ સાચી ભક્તિ રે ભાવનરસ કહ્યો, રસ હોયેં તિહાં દોય રીઝેજી; હોડાહોડે રે બિહું રસરીઝથી, મનના મનોરથ સીઝેજી. સુ૦ ૪ પણ ગુણવંતા રે ગોઠે ગાજીએ, મોટા તે વિશ્રામજી; વાચક જશ કહે એક જ આસરે, સુખ લહું ઠામોઠામજી. સુ૦ ૫
(૭) શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તવન
લાછલદે માત માર
એ દેશી]
શ્રી સુપાસજિનરાજ, તું ત્રિભુવન શિરતા;
આજ હો છાજે રે, ઠકુરાઈ પ્રભુ તુજ પદ તણીજી. શ્રી સુ૰ ૧ દિવ્યધ્વનિ સુરકૂલર, ચામર છત્ર ́ અમૂલ;
આજ હો રાજે રે, ભામંડલ" ગાજે દુંદુભિ જી. શ્રી સુ૦ ર
ચોવીશી પહેલી
૧
Jain Education International 2010_02
For Private & Personal Use Only
૬૧
www.jainelibrary.org