________________
૩. વાયુભૂતિ ભાસ નીંદલડી હો વઈરણ હુઈ રહી – એ દેશી] ત્રીજો ગણધર મુઝ મનિ વસ્યો,
વાયુભૂતિ હો ગુણગણ અભિરામ કે; સુત પૃથિવી વસુભૂતિનો,
જાયો સ્વાતિ હો ગોબર વર ગામ છે. ત્રીજો ૧ વરસ બદંતાલીસ ગૃહીપણઇ,
છમિત્થી હો દસ વરસ પ્રમાણ કે, વરસ અઢાર તે કેવલી,
સર્વાય હો સત્તરિ પરિણામ છે. ત્રીજોર ગોતમ ગોત્ર સુહામણો,
જેહના સોહે હો પણસય વર સીસ કે; જસ સંશય તે મજીવનો,
તે ટાલે હો યુગતે જગદીસ છે. ત્રીજો.. ૩ એહવા ગુરુની ગોઠડી,
થોડિ પણિ હો સવિ જનમનો સાર છે; થોડું પણ ચંદન ભલું,
ચૂં કીજઈ હો બીજા કાઠનો ભાર કે ? ત્રીજો ૪ હેજ હઈઆનું ઉલ્લસે,
જો બાઝઈ હો ગુણવંતરૂં ગોઠિ કે, નહીં તો મન માંહિ રહિં નવી,
આવે હો મત વાત તે હોઠિ છે. ત્રીજો પ
* ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org