SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ વાત જો સત્ય હોય તો એમની પૂજા, સેવા, જાપ, ધ્યાન નિરર્થક બની જશે! આ સંદર્ભમાં પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજે સાવ સાદી ગુજરાતીમાં સુબોધ રીતે આ ગૂઢ તાત્ત્વિક પદાર્થ આપણી સામે સ્પષ્ટ રજૂ કરી દીધો છે. પંદરમા શ્રી ધર્મનાથ ભગવાનના સ્તવનમાં આ ચર્ચાનો નિષ્કર્ષ, ઉકેલ તેમણે આપ્યો છે, અને “નામૂર્ત નિરવ્યને બ્રિષ્યિતિ' એ મુદ્રાલેખ તો ઉપાધ્યાયજી મહારાજનો છે જ, તેથી વિશ્વ નિવિર ઉપરની શ્રી હરિભદ્રસૂરિજી મહારાજની વૃત્તિમાં તિસ્થર છે પસીયંત અને સિદ્ધદ્ધિ મમ વિસંત આ બે પદના વિવરણમાં તેઓએ જે મિતાક્ષરમાં આ મુદ્દો દૃષ્ટાન્ત સાથે સ્પષ્ટ કર્યો છે તે વાત અહીં રજૂ કરી છે. મૂળ સ્થાનના અક્ષરો આ પ્રમાણે છે: शीतादिर्तेषु च यथा द्वेषं वह्निर्न याति रागं वा । नाऽऽह्वयति वा तथापि च तमाश्रिताः स्वेष्टमश्नुवते ॥ तद्वत् तीर्थकरान् ये त्रिभुवनभावप्रभावकान् भक्त्या । समुपाश्रिता जनास्ते भवशीतमपास्य यान्ति शिवम् ॥ यद्यपि ते रागादिरहितत्वात् न प्रसीदन्ति तथापि नानुदिदेश्याऽ चिन्त्यचिन्तामणिकल्पानन्त:करणशुद्ध्या अभीष्टकर्तृणां तत् पूर्विकवाभिलषितफलावाप्तिर्भवतीति પથાર્થ: (आवश्यकनियुक्ति गा १०९१ हारिभद्रीय वृत्ति.) આ ભાવને મનમાં રાખીને તેઓએ આ ધર્મનાથ ભગવાનના સ્તવનમાં “સેવકના તિમ દુઃખ ગુમાવે પ્રભુગુણ પ્રેમ સ્વભાવે.” આ પંક્તિની પહેલાં આ ભાવને પુષ્ટ કરવા શ્રેણિબદ્ધ ઉપમાઓ આપી છેઃ અચેતન સુરમણિ જેમ ફળે છે, ચંદન શીતળતા ઉપજાવે છે, અગ્નિ શીતળતાને દૂર કરે છે, ચન્દ્રનું તેજ વધતું જાય છે તેમ તેમ સમુદ્રમાં ભરતી આવતી જાય છે, આ બધું જેમ કરે ક છે. હેકો. જો કે આ માર્ગ છે કે જો જ કિસ કો ચાર થી એ જ કે જો સારી રીતે 5% જ આ wit/wી, s ' ' , , , છે , , , કે છ: ઇશાનુગ્રહસંગતિનું દર્શન • ૭૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy