SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ પૂછવામાં આવે કે તેમને બાર મહિનાના પર્યાય પછી આવા સુખનો અનુભવ થાય છે ખરો? અનુભવથી વચન જ્યારે વિરુદ્ધ જાય ત્યારે મનમાં થાય કે સાચું શું? આ શંકાનું સચોટ સમાધાન ઉપાધ્યાયજી મહારાજે જ્ઞાનસાર ગ્રંથના બીજા અષ્ટકમાં આપ્યું છે. તેમણે કહ્યું છે. કે બાર મહિનાના પર્યાયવાળા સાધુને એવો અનુભવ થાય એ વાત સાચી પણ કેવા સાધુને? આવા સાધુને એવો અનુભવ થાય એમ કહીને તેમનું સ્વરૂપ બતાવ્યું છે. प्रत्याहृत्येन्द्रियव्यूह, समाधाय मनो निजम् । दधच्चिन्मात्रविश्रान्तिर्मग्न इत्यभिधीयते ॥ १ ॥ यस्य ज्ञानसुधासिन्धौ, परब्रह्मणि मग्नता । विषयान्तरसञ्चारस्तस्य हालाहलोपमः ॥ २ ॥ स्वभावसुखमग्नस्य, जगत्तत्त्वावलोकिन: ।। कर्तृत्वं नान्यभावानां, साक्षित्वमवशिष्यते ॥ ३ ॥ परब्रह्मणि मग्नस्य, श्लथा पौद्गलिकी कथा । क्वामी चामीकरोन्मादा:, स्फारा दारादरा: क्व च ॥ ४ ॥ तेजोलेश्याविवृद्धिर्या, साधोः पर्यायवृद्धितः ।। भाषिता भगवत्यादौ, सेत्थम्भूतस्य युज्यते ॥ ५ ॥ ઇન્દ્રિયના સમુદાયને પદાર્થ તરફથી વાળીને, તેનું સંવરણ કરીને, પોતાના મનને, સમાધાન કરીને માત્ર જ્ઞાનમાં જ વિશ્રામ કરે તેને મને કહેવાય, અને આ રીતે જે જ્ઞાનમગ્ન બન્યો તેને પરબ્રહ્મમાં મગ્નતા આવે, અને તેના જ કારણે અન્ય વિષયો વિષ પાંચ : શાસ્ત્રના સંવાદી અર્થશોધનું કૌશલ્ય • ૬૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy