SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ છે, ક્યાંક પાતળી છે, પોતે સુધારવા માટે ચેક-ભેંસ કરી છે. આ હસ્તપ્રત તેના મૂળ સ્વરૂપમાં આજે પણ અમદાવાદમાં લાલભાઈ દલપતભાઈ વિદ્યામંદિરમાં સચવાયેલી રહી છે. પંદર દિવસ યજ્ઞ ચાલ્યો અને ગ્રંથ પૂરો થયો. પાછા વસ્ત્ર, આભૂષણ, અલંકાર, મીઠાઈ વગેરે લઈને ગોરાણી પાસે ગયા અને ગ્રંથ સાભાર પાછો સોંપ્યો. નકલ કરવા માટે પણ આટલી મહેનત થતી, ત્યારે વિચાર થાય છે કે જિનશાસનનું કેવું પુણ્ય તપતું હશે? કલમ કેટલી ઝડપથી ચાલી હશે? શ્રુતનો કેટલો પ્રેમ! કેવી લગની ! ગ્રંથની શરૂઆત કરતાં પહેલાં ગુરુઓને વંદન કરીને મંગલાચરણ કરવામાં આવ્યું છે. प्रणिधाय परं रूपं राज्ये श्री विजयदेवसूरीणाम् । .नयचक्रास्यादर्श प्रायो विरलस्य वितनोमि ॥ તેઓ જણાવે છે કે પરમાત્માના રૂપનું ધ્યાન ધરીને, દેવસૂરિના રાજ્યમાં, આ ગ્રંથની પોથી વિરલ છે માટે તેની નકલ કરું છું. ગ્રંથના અંતે પણ સાતે સાધુનાં નામ લખીને સંવત ૧૭૧૦ના પોષ વદ ચાર: શ્રુતસેવાની અખૂટ સરવાણી વહી : ૪૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy