SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ત્રણ ના કેફ દીક્ષા: “ધન સુહગુરુ જેણે દીખિયા એ” तेभ्योनमस्तदीयान् ० આપણાં અનન્ત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના લોકોત્તર શાસનનો મહિમા નિરાળો છે. ઉત્તર ગુજરાતના નાનકડા ગામમાં જન્મેલી વ્યક્તિ પ્રભુશાસનના મહારથમાં બેસે છે તો તે ક્યાં ને ક્યાં પહોંચે છે. માતા-પિતાને ધન્યવાદ આપવામાં આવે છે, ગુરુને પણ બિરદાવામાં આવે છે પણ ખરેખરતો યોગભ્રષ્ટ એ આત્મા પોતેજ પોતાનું એ જન્મનું અધૂરું કામ પૂરું કરવા કે આગળ ધપાવવા સ્થાન શોધી લે છે નહીંતર ૮૯ વર્ષની નાની વયમાં જિનશાસનનો શ્રમણજીવનનો કપરો માર્ગ કેવી રીતે ગમે? કેવી રીતે લેવાય! અને એવાં કઠોર લાગતા શ્રમણજીવનમાં કેવાં કાળનો કાટ ન લાગે તેવાં કામ કરી ગયા. - સાધુજીવન અને માનવજીવનની મર્યાદામાં કેટલું કામ થઈ શકે તેનું એક ચમત્કારિક ઉદાહરણ ઉપાધ્યાયજી મહારાજ પોતે જ છે. તેમણે જેટલા ગ્રંથો રચ્યા છે તેટલા ગ્રંથો આજે કોઈ એક વ્યક્તિ માટે રચવા અશપ્રાયઃ છે. યશોવિજયજીનો જન્મ કનોડામાં થયો છે અને જાણે કે તેમને ત્રણ : દીક્ષા : “ધન સુહગુરુ જેણે દીખિયા એ” • ૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy