SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તવન આ પ્રવચનનાં અંતે આપ્યા છે. ઉ. વિનયવિજયજીની પ્રસાદમધુર દરાખ જેવી મીઠી ભાષા અને ઉપાધ્યાયજીની તર્કમંડિત અર્થગંભીર ટોપરા જેવી પરિપકવ મધુર ભાષા આપણને મળે છે. પરસ્પર મૈત્રી પણ સુંદર હતી તેનાં દર્શન શ્રીપાળ રાસની પ્રશસ્તિમાં થાય છે. આ શ્રીપાળરાસની રચના પાછળ નાનકડી કથા છે તેનીતો તમને ખબર હશેજ. વિ.સં. ૧૭૩૭ની સાલની વાત છે. રાંદેરના સંઘે શ્રી વિનયવિજયજીને શ્રીપાળનો રાસ રમવા આગ્રહપૂર્વકની પ્રાર્થના કરી. શ્રી વિનયવિજયજી કહેઃ જો યશોવિજયજી અધૂરા રાસને પૂર્ણ કરવાનું વચન આપે તો હું શરૂ કર્યું. અને યશો વિજયજીએ સ્વીકાર્યું. રચના શરૂ થઈ અને વિનયવિજયજીની આગાહી સાચી પડી ૭૫૦ ગાથા રચાઈ અને તટ તટ તૂટે તાંત ગમા જાયે ખસી તે દેખી સભા સઘળી હસી” આ કડીથી વિનયવિજયજીની રચના અધૂરી રહી ત્યાંથી યશોવિજયજી મહારાજે રાસ પૂર્ણ કર્યો. તે વાતનો ઉલ્લેખ તેઓએ કર્યો છે: સાર્ધ સપ્ત શત ગાથા વિરચી તે પહોંચ્યા દેવલોકેજી. તેહનાં ગુણ ગાવે છે ગોરી મિલી મિલી થોકે થોકેજી. ભાગ થાકતો પૂરણ કીધો તાસ વચન સંકેતેજી વળી સમકિત દષ્ટિ જે નર તાસ તણે હિત હેતેજી – વળી ત્યાંજ ઉપાધ્યાય વિનયવિજયજીનું શબ્દચિત્ર પણ કેવા જ : રહી છે. એક જે છે . જો કે જી કા કા કા , ફરી ફરી સારુ કોઈ ને તે જ રીતે કરે : કો જી છે . એક સાથે 1 AME જ છે કે તે માં પણ છે એ કરી રહ્યા છે. . કે આ એક રસ કેમis 1 & કે કરે છે. જો આ કામ કરે છે , IT, દા એ જ તો આ છે ૧૦૨ • યશોજીવન પ્રવચનમાળ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy