SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વઝ સટ્ટા જિનશાસન શણગાર પ.પૂ. આચાર્યદેવ શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ સાહેબ ગુરુ સમર્પિત જેઓશ્રીએ પૂજ્ય ગુરુભગવંતના અને શિલ્પશાસ્ત્રની અજોડ પ્રતિભા, ક્ષય નિમણિની આગવી સૂઝ અને સતત અધ્યાત્મ ચિંતનની વિશિષ્ટ અનુભૂતિથી વિશ્વભરમાં બેજોડ બને તે રીતે સાકાર કર્યું. તેઓશ્રીને અમારી કોટિશો વંદના... પાવન પ્રેરણા સૂરિમંત્ર સમારાઘાક પ.પૂ. આચાર્યદેવ શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ જેઓશ્રીના મંગલ મુહર્ત પ્રમાણે શ્રી સમવસરણ મહામંદિરની અંજનશલાકાપ્રતિષ્ઠા થઈ અને જેઓશ્રીની પાવન પ્રેરણા શ્રી ૧૦૮ જૈન તીર્થ દર્શનાવલીની બીજી આવૃત્તિના પ્રકાશાનમાં નિમિત્તષ્પ બની તેવા શ્રી સરિમંત્રના પાંચમાં પ્રસ્થાનની ૧૦મી વાર સાધના કરનાર પૂજયશ્રીન કોટિ કોટિ વંદના પ્રવર્તક પ.પૂ. મુનિરાજ શ્રી કુશલચંદ્ર વિજયજી. શ્રી સમવસરણ મહામંદિરના દ્રણ અને મધ્ય- જેઓશ્રીના અથાગ પરિશ્રમ તથા નાનામાં નાની હકીકતોની પૂરી ચોકસાઈ કરીને તેને આકરબદ્ધ કરવાની કાળજીના ફળસ્વયે વિશ્વ પ્રસિદ્ધ એકમાત્ર એવા શ્રી ૧૦૮ જૈન તીર્થ દર્શન ભવન સંપૂર્ણ થયું.. જૈનદર્શનઃ સિદ્ધાંતો અને પરિચય' • જેની અઢી લાખથી વધારે નકલો અંગ્રેજી, ગુજરાતી તથા હિન્દીમાં પ્રગટ થવાથી નેતર સહુને આ વિશ્વધર્મનો પરિચય સાંપડ્યો છે. તેવા સંકલનકાર વયોવૃદ્ધ મુળિખવરને અમારી કોટિ કોટિ વંદના. ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004559
Book Title108 Jain Tirth Darshanawali
Original Sutra AuthorN/A
Author108 Jain Tirth Bhavan Trust
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year1995
Total Pages252
LanguageGujarati, English
ClassificationBook_Gujarati & Tirth
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy