________________
वओ अच्चेइ जोव्वणं च ।
૩ ૨૫
दुमपत्तए पंडुयए जहा णिवडइ राइगणाण अच्चए।
एवं मणुयाण जीवियं समयं गोयम मा पमायए ॥ [જેમ રાત્રિ અને દિવસનો કાળ વીતતાં ઝાડનાં પીળાં પડી ગયેલાં પાંદડાં ખરી પડે છે તેવી રીતે મનુષ્યનું જીવન-આયુષ્ય પણ સમાપ્ત થઈ જાય છે. માટે હે ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ કર નહિ !]
X
X
X
परिजूरइ ते सरीरयं, केसा पंडुरया हवंति ते ।
ते सव्ववले व हायइ, समयं गोयम मा पमायए ॥ [ હે ગૌતમ, તારું શરીર નિર્બળ થતું જાય છે તથા તારા વાળ ધોળા થતા જાય છે. તારું સર્વ બળ હણાઈ રહ્યું છે. માટે હે ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ કર નહિ !]
ભગવાને પંચાચારના પાલનહાર ગુરુ ગૌતમસ્વામીને માટે જે કહ્યું તે આપણે માટે તો અવશ્ય હોય જ, પણ હૃદયસોંસરવું તે ઊતરવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org