________________
सित्येण दोणपागं, कविं च एक्काए गाहाए।
૨ ૪૩
હોય. માટે જ કહેવત પડી કે “આગેસે ગદ્ધા આયા.”
આમ, અનુમાનના પ્રકાર ઘણા છે. મતિજ્ઞાનનો આ વિષય છે. જેમ માણસના જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ વધારે તેમ એની અનુમાનશક્તિ વધારે. કેટલાક માણસોની અનુમાનશક્તિ આશ્ચર્યમુગ્ધ કરી દે એવી હોય છે.
આવી અનુમાનશક્તિ અને વ્યવહારજગતમાં ઉપયોગી થવા ઉપરાંત અધ્યાત્મજગતમાં ઉપયોગી થાય તો જ તે સવિશેષ સાર્થક ગણાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org