________________
मोहरिते सच्चवयणस्स पलिमंथू
૧૫૯
વચનના સંયમ ઉપર ભગવાને સાધુ-ભગવંતો માટે સવિશેષ ભાર મૂક્યો છે.
વળી ભગવાને શું કરવાથી પાપકર્મ ન બંધાય એ માટે આપેલા બોધ માટેની અર્થાત્ “જયણા' વિશેની સુપ્રસિદ્ધ ગાથામાં “નયમ્ મુંબતો મહંતો પાવમ્ મમ્ર વિશ્વ એમ કહ્યું છે. ભાસતો એટલે બોલતો. માણસ જો જયણાપૂર્વક બોલે તો તે પાપકર્મ બાંધતો નથી.
આમ, ભગવાન મહાવીરે આ એક વાક્યમાં જ વાણીના સંયમનો મહિમા સમજાવી દીધો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org