________________
૫૭.
કરૂણા ભાવને એક કુવારે આપણું બ્રહ્મરંધ્ર (મસ્તકના મધ્ય ભાગ)માંથી ઉડે છે. તે ઉપર ઉંચે ને ઉચે જાય છે.............................( આવું દશ્ય જેવું.)
તે કુવા છેક લોકના અંત ભાગ સુધી પહોંચે છે... - ૪૫ લાખ જન પહેળે થઈ સમગ્ર વિશ્વ ઉપર વરસે છે. . પ્રવેગ :
આવા મહાકરૂણાના નિધાન, કૃપાના અવતાર, દયાના સમુદ્ર, વાત્સલ્યના ભંડાર પરમાત્માની કરૂણ જગતના જીવ માત્ર ઉપર સિદ્ધશિલાથી છેક નીચે સાતમી નારકી સુધી વરસી રહી છે. ચૌદ રાજલોક પરમાત્માની કરૂણાથી પરિપ્લાવિત થઈ રહ્યું છે..........
(આવું દશ્ય આપણે જોઈએ છીએ.) અતિ અદ્દભુત અને આનંદમય દશ્ય આપણે જોઈએ છીએ..............તેનાથી આપણું હૃદયમાં ભાવોલ્લાસ ઉત્પન્ન થાય છે. આપણા હૃદયમાં પણ સર્વ જીવ સાથે મિત્રીભાવ ઉલ્લસિત થાય છે. આપણી જગતના જીવમાત્રના કલ્યાણની ભાવના પણ પરમાત્માની કરૂણું સાથે મળે છે............
અદ્દભુત ભાલ્લાસ આપણામાં પ્રગટે છે.........
સર્વ જીવનું કલ્યાણ થાઓ... સર્વ જ દુખ મુક્ત બને. ..................... સર્વ જીવેનાં પાપ નાશ પામે...........
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org