________________
૫૮
સર્વ જીવાને પરમાત્માનુ· શાસન મળેા.........
બધા જ આધિબીજને પામે.
સને માક્ષ મળે ........
સર્વ જીવ મારા આત્માની સમાન છે............. મને સવ પ્રત્યે મત્રી છે........
મને સવ પ્રત્યે સ્નેહભાવ છે.......
સર્વ જીવા સત્તાએ પરમાત્મતુલ્ય છે............. પરમાનદના કંદ છે અને અનંત ગુણુના વૃં છે.... સ` જીવ પ્રત્યે મને પૂર્ણ પ્રેમ છે.............. સ... કલ્યાણ-મંગળ થાએ. સૌને આનંદ થાઓ.... સર્વાં જીવા પ્રભુની કરૂણાના પાત્ર છે, તેથી મારા પરમ બાંધવ છે.
સર્વ જીવ ઉપર કરૂણાને વરસતી જોવી........પ્રભુની કરૂણામાં આપણા કરૂણાભાવ ભેગા ભળ્યેા છે. પ્રભુની કરુણાના મહાસાગરમાં આપણા બિન્દુરૂપ ભાવ ભળી જાય છે. ભર્યા. “ ઉદક બિન્દુ સાયર 77 (In tune with Intinite) આવી અવસ્થા છે.......(આવુ. સંવેદન કરવુ.) આપણું અલગ વ્યક્તિત્વ ઓગળી ગયું છે...... સમષ્ટિમાં આપણે ભળી ગયા છીએ...... વિશ્વમય પરમાત્મા એ આપણું સ`સ્વ છે............. મૈત્રીભાવના પરમ આનંદ આપણે અનુભવીએ છીએ........
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org