________________
પ્રયોગ નં ૬:–
હદયમાં બિરાજમાન પરમાત્માનું આપણે ધ્યાન ધરીએ છીએ.... ....પછી આપણે પ્રભુને વિનંતિ કરીએ છીએપ્રભુ! મારી સાથે એક રૂપ થઈ પ્રસન્ન થાઓ. હૃદયમાં બિરાજમાન પરમાત્મા ધીમે ધીમે મોટું રૂપ ધારણ કરે
છે.....
........
આપણું દેહ પ્રમાણ બની જાય છે................
પરમાત્માના અસંખ્ય આત્મપ્રદેશો આપણે આત્માના અસંખ્ય પ્રદેશો સાથે એક રૂપ થાય છે.....
પરમાત્માને પ્રત્યેક આત્મપ્રદેશ અનંત સુખ અને અનંત ગુણથી પૂર્ણ છે.
આ એક એક અનંત ગુણ અને સુખથી પૂર્ણ પરમાત્માને આત્મપ્રદેશ આપણું એક એક આત્મપ્રદેશ સાથે મળતાં આપણે દિવ્ય સ્વરૂપ બની જઈએ છીએ....
આપણે પૂર્ણતાનો અનુભવ કરીએ છીએ............ આપણે પૂર્ણ સ્વરૂપમાં સ્થિર બનીએ છીએ.
••••••
(એટલે સમય સ્થિર રહી શકાય ત્યાં સુધી સ્થિર રહી આનંદ અનુભવીએ છીએ.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org