________________
૩.
પરમાત્મા અનંત સુખના નિધાન છે. પરમાત્મામાંથી સુખનાં ભાવે નિકળી આપણી અંદર ફેલાય છે.... આપણે સુખથી પૂર્ણ ભરાઈએ છીએ.... આપણે સુખ સ્વરૂપ બનીએ છીએ.... ( આ અનુભવ આપણને થઈ રહ્યો છે.) પરમાત્મા શક્તિના ભંડાર છે. (અનંત વીર્ય તે શક્તિ છે.)............ પરમાત્મામાંથી શક્તિને પ્રકાશ નીકળી આપણી અંદર ફેલાય છે. આપણે શક્તિ સ્વરૂપ બનીએ છીએ... (આવું સંવેદન આપણને થાય છે.) પરમાત્મા કેવળજ્ઞાન આદિ ગુણ સમૃદ્ધિના ભંડાર છે. પરમાત્મામાંથી ગુણ સમૃદ્ધિના ફુવારા ઊડે છે અને આપણી અંદર ફેલાય છે.......... આપણે સમૃદ્ધિથી ભરાઈએ છીએ.... આપણે સમૃદ્ધિવાન બનીએ છીએ....................
હૃદયમાં બિરાજમાન પ્રભુના અનુગ્રહથી આપણે પ્રેમ આનંદ, સુખ, શક્તિ અને ગુણ સમૃદ્ધિથી પૂર્ણ ભરાઈ ગયા તેવા સંક૯પપૂર્વક અનુભવ થઈ રહ્યો છે...............
.
•
•
•
•
•
:
:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org