________________
અરજી સુણી મન આવીયા રે, વીર જીણુંદ દયાળ રે, રમજો મુજ મન મંદિરે રે, પ્રભુ પ્રેમ ધરી નિશદિન રે.
પરમાત્મા હૃદય-મંદિરમાં પધારે છે........(આવું દશ્ય આપણે જોઈ રહ્યાં છીએ.)
હૃદય-મંદિરમાં પરમાત્મા બિરાજમાન થાય છે.
જે દિશામાં આપણું મુખ છે તે દિશામાં પરમાભાનું મુખ છે...
હૃદયમાં બિરાજમાન પરમાત્માનું આપણે ધ્યાન કરીએ છીએ. ૧. પરમાત્મા પ્રેમ અને કરુણાના ભંડાર છે. તેમના
માંથી પ્રેમ અને કરુણાના ફુવારા ઊડી આપણી અંદર ફેલાય છે...... આપણે પ્રેમથી ભરાઈ એ છીએ................... આપણે પ્રેમ સ્વરૂપ બનીએ છીએ..........(આવું સંવેદન અને અનુભવ આપણને થઈ રહ્યો છે.) પરમાત્મા આનંદના ભંડાર છે................. પરમાત્મામાંથી આનંદના ફુવારા ઊડે છે.................. આપણી અંદર ફેલાય છે........... આપણે આનંદથી ભરાઈ જઈએ છીએ.............. આપણે આનંદ સ્વરુપ બનીએ છીએ............(આવું આપણે અનુભવી રહ્યાં છીએ.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org