________________
૨૮૫
માત્માના વાચક છે. તે અરિહંત પરમાત્મા પરમ બ્રહ્માસ્વરૂપ છે.
જેના ચિત્તમાં ‘અહું” અક્ષર સદા સ્ફુરે છે, તે કેવળજ્ઞાનને સહજ રીતે પ્રાપ્ત કરી શકે છે. ( ઉ. યશેાવિજયજી. )
અહુ" અક્ષર સિદ્ધચક્રનુ' પરમ અહુ અક્ષરના અ સાક્ષાત્
હાવાથી સુખ કરે છે.
સ્કુરાયમાન રેફ (૨) સંપૂર્ણ રત્નત્રયને સકલિત
કરે છે.
(પ્રધાન) ખીજ છે. અમૃતમય
મૂતિ
‘” માહસહિત કમના સમૂહને એક સાથે હણી
નાખે છે.
આવા • અહું” અક્ષરનું કમળની કણિકામાં ધ્યાન
કરવુ,
(૭) અહં' અક્ષરને નાભિકદથી પ્રાણશક્તિ સાથે પ્રારંધ્રમાં લઈ જવા છે તેવા સ`કલ્પ કરવા.
અ અક્ષરનું બ્રહ્મરંધ્ર સુધી પહોંચવુ... :
(૧) અર્જુ' અક્ષરનું નાદ અને પ્રાણ સાથે બ્રહ્મરંધ્ર તરફ ગમન હવે શરૂ થાય છે.
(ર) પ્રથમ હસ્વ ૬ ના ઉચ્ચારણ વડે મણિપૂરચક્ર (નાભિચક્ર)નુ` ભેદન થાય છે તેવી ભાવના કરવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org