________________
૧૭૫
કરવા જોઈએ. કરવા જોઇએ, અરિહ‘તાકાર ઉપયાગ વખતે ઉપયાગવાન આત્માના પર્યાય શુદ્ધ થાય છે.
પેાતાના આલંબનમાં ગાઢ રુપે સંલગ્ન થવાના કારણે ધ્યાતાનું ચિત્ત ની પ્રકલ્પ થઈ જાય તે ચિત્ત ધ્યાન કહેવાય છે.
ઉપયાગ એ જ્ઞાન-જ્યાતિ છે. આપણે કઇ વસ્તુને નિરખીએ છીએ તે વખતે તે વસ્તુને આપણે નથી જોતા પણ વસ્તુ ધ્માકાર અનેલા આપણા ઉપયાગને જોઈ એ છીએ. કલ્પનાથી પરમાત્માને આપણે જોઈએ છીએ તે વખતે પરમાત્મા આકાર અનેલા આપણા ઉપયાગને જોઈ એ છીએ. તે વખતે આપણા ઉપયાગ પરમાત્મા આકારવાળા ભને છે. અને ઉપયાગથી આત્મા અભિન્ન હાવાથી આપણા આત્મા જ પરમાત્મા આકારવાળા ભને છે. તે વખતે આત્મદર્શન થાય છે. આંખને જોવા માટે અરિસે જોઇએ. આત્માનુ' દર્શન કરવા માટે પરમાત્માને જોવા જોઇએ.
ધ્યેયાકાર ઉપયાગને ધ્યાન છે. વિજાતીય જ્ઞાન જ્યાં નથી અને સજાતીય જ્ઞાનની ધારા છે તે ધ્યાન' છે.
માતીની માળા બનાવીએ તેમાં મણકા તે પર્યાય છે. દારા તે ઉપયાગ (ગુણ ) છે. તેની માળા તૈયાર થાય તે દ્રવ્ય છે. મણકાને દારામાં પરાવવાની ક્રીયા વ્યવસ્થીત થવી જોઈએ, ઉપયાગ પરમાત્મક આકાર વ્યવસ્થીત થવા જોઇએ. માળા તૈયાર થયા પછી મણકા, દ્વારા વીગેરેનુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org