________________
(૧૦) સુવિધિનાથ ભગવાનના સ્તવનમાં શ્રી દેવચંદ્રજી મહારાજા કહે છે કે –
ક્ષાપશમિક ગુણ સવ થયા તુજ ગુણ રસી, સત્તા સાધન શક્તિ, વ્યક્તતા ઉલસી.”
અહીં સુધી અરિહંત આકાર ઉપયોગ હતો. હવે ઉપયોગ આકાર આત્મામાં પ્રવેશ થાય છે.
પરમાત્મ ઉપગમાં સંપૂર્ણ લીનતા આવવાથી પરમાત્મા સાચે એકત્વ-અભેદ ધ્યાન અહીં શરૂ થયું છે. શુદ્ધ તત્વ રસ રંગી ચેતના રે,
પામે આત્મ સ્વભાવ; આત્માલંબી નિજ ગુણ સાધતો રે,
પ્રગટે પૂજ્ય સ્વભાવ.” ( શ્રી દેવચંદ્રજી કૃત ૧૨ મા ભગવાનનું સ્તવન હવે અત્યારે આપણો આત્મા અરિહંત આકારવાળે બને છે, કારણ કે જે ઉપયોગમાં આપણે સ્થિર બનીએ. છીએ, તે આકારવાળે આપણો આત્મા થાય છે.
અત્યારે આપણે ઉપયોગ પરમાત્મ આકારમાં સ્થિર-- તાને પામે છે, તે પરમાત્મ આકારવાળા બનેલા આપણા આત્માને આપણે જોઈએ છીએ. પરમાત્માના ઉપયોગમાં પરિણમેલા એટલે વિશુદ્ધ આત્મચેતન્યમાં લીન બનેલા.
ક ઉપગથી ઉપગવાન આત્મા અભિન્ન (એક) છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org