________________
નાખવાથી ઓગળી જાય છે, તે રીતે મનને પરમાત્માનો સ્વરૂપમાં એગાળી નાખવું. To harmonise
Self with Divine Power.
૮૯
કહ્યુ` છે કે :~
“ દર્શન જ્ઞાનાદિક ગુણ આત્મના રે.
શુદ્ધ સ્વરૂપી રૂપે
Jain Education International
પ્રભુ પ્રભુતા લયલીન, તન્મયી રે,
તસુ આસ્વાદન પીન ”
our
( પીન એટલે પુષ્ટ )
૭-૮
- શ્રી દેવચંદ્રજી કૃત ૧૨મા ભગવાનનું સ્તવન.' આ ત્રણ નમસ્કારમાં આપણુ ચૈતન્ય પરમાત્માના સ્વરૂપમાં તન્મય, તદ્રુપ બન્યું છે. આપણુ· ચેતન્ય સ`પૂર્ણ પણે પરમાત્માના સ્વરૂપમાં લીન, તદ્રુપ, પરમાત્મ-સ્વરૂપને અવલ' એવું અને, ત્યાં સુધી ૭-૮-૯માં કહ્યા મુજમની આરાધના કરવી.
અહી' સાધકની પરિણત્તિ આ પ્રમાણે છે. આત્માના ક્ષાપશમ ભાવના દર્શન, જ્ઞાન, ચારિત્ર અને વીય ગુણ તે સર્વ પ્રભુની પ્રભુતાથી લીન થયા છે. બહુમાન અરિહંતનુ છે. રુચિ અરિહંત પ્રભુના અનંત ગુણુ-સ્વરૂપમાં છે. ઉપચેાગ અરિહંતના સ્વરૂપમાં લીન છે. રમણતા પરમાત્માના સ્વરૂપમાં જ છે, વીય શક્તિ-જિનભક્તિને વિષે જ કાર્ય શીલ છે. અહી' ક્ષયાપશમ ભાવની આત્મગુણની સર્વ પ્રવૃત્તિ અરિહંત પરમાત્માના ગુણ્ણાને વિષે તન્મયપણુ પામી છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org