SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌતમસ્વામીનો મંત્ર " “ૐ હૌં અરિહંત ઉવજ્ઝાય ગૌતમસ્વામિને નમ” : - દરરોજ એક માળા ગણવી. “ૐ અર્હ સિદ્ધચક્રાય નમઃ” - પાંચ માળા દરરોજ ગણવી. “ હ્રીઁ અહ્ નમઃ” - સિદ્ધચક્રના બીજ મંત્રની પાંચ માળા દરરોજ ગણવી. આ જાપ મોટી સંખ્યામાં કરવો જરૂરી છે. ૬૯ બધા મંત્રોનું વિશેષ મહત્ત્વ સમજાવ્યું અને તેનું આરાધન શરૂ કરાવ્યું. મહાપુરુષોને ધન્ય છે, જે પ્રેમ પોતાનો ખજાનો અન્યને વિના મૂલ્યે અને વાત્સલ્યપૂર્વક આપે છે. પૂ. ગુરુમહારાજ દરરોજ રત્નના ભંડાર ઉઘાડતા જાય છે. “સર્વોત્તમ શિસ્ત” શ્રી નવપદોની આરાધના - ( Direct Discipline Towards Divinity) @ નમવા યોગ્યને નમવું તે શિસ્ત (discipline) છે. (ii) જે નમવા યોગ્ય નથી, તેને નમવું તે ગેરશિસ્ત છે. (iii) નમવા યોગ્યને ન નમવું તે ગેરશિસ્ત છે. (iv) નમવા યોગ્ય નથી, તેને ન નમવું તે શિસ્ત છે. Jain Education International શ્રી અરિહંત આદિ પંચ પરમેષ્ઠિઓ અને દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપરૂપ ધર્મ - એ જ આ વિશ્વમાં સાચા નમસ્કારને યોગ્ય છે, કારણ કે આ નવને કરેલ નમસ્કાર સર્વ પાપનો ક્ષય કરી આત્મસ્વરૂપની પ્રાપ્તિરૂપ શ્રેષ્ઠ મંગલને લાવનાર છે, માટે તે જ સાચું શિસ્ત (discipline) છે. પાંચ ઇન્દ્રિયોના વિષયો અને ચાર કષાયો (ક્રોધ, માન, માયા અને લોભ)એ સંસાર પરિભ્રમણ કરાવી, જીવને અત્યંત પીડા આપનાર છે. સંસારના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy