SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ પપ સાધકે પ્રશ્ન કર્યો - શારીરિક માંદગી આદિ આવે ત્યારે બિયાસણાનું પચ્ચખાણ અને સિદ્ધચક્ર પૂજન કર્યા સિવાય પચ્ચકખાણ ન પાળવું - તે નિયમ કેવી રીતે જળવાઈ રહેશે! પૂ. ગુરુમહારાજ - આવો પ્રશ્ન તને શાથી થયો? નિર્વિઘ્ન સાધના ચાલુ રહે તે માટેની અનુકૂળતા કરી આપવાનું કાર્ય ધર્મ મહાસત્તાનું છે. આપણું યોગક્ષેમ પરમાત્મા વહન કરી જ રહ્યા છે. આપણે પરમાત્માને શરણે રહેવું આપણે આટલું જ કાર્ય કરવાનું. (પૂ. ગુરુભગવંતના આવા શુભ આશીર્વાદથી ૩૫ વર્ષ સુધીમાં બિયાસણાનું પચ્ચખાણ છૂટું કરવાનો એક પ્રસંગ આવ્યો નથી સિદ્ધચક્રપૂજનનો નિયમ અખંડ જળવાઈ રહ્યો છે.) પૂ. ગુરુમહારાજના મુખમાંથી પ્રેમભર્યા સુચનો નીકળે છે અને સાધક એને ઝીલે છે. વર્ષો સુધી આવું ચાલ્યા જ કર્યું. પૂ. ગુરુભગવંતના અંગે અંગમાંથી સૌમ્યતા નીતરતી. મુખ ઉપરનું મધુર સ્મિત - અમૃત-આસ્વાદ તુલ્ય ભાસતું. નયનોમાંથી નિર્વિકારતા અને દયારસની ગંગોત્રી વહેતી જ રહે. હૈયે અપાર હેત, જિન ભકિત સભર હૃદયના બોલ, અને સાંભળનારના હૃદયને ભેદી નાંખે તેવી અનુભવભાવિત વાણી અપૂર્વ શાંતિનો અનુભવ કરાવતી. આવી તેમની સૌમ્ય આકૃતિ..આવું ચાલ્યું-ચાલ્યું વર્ષો સુધી ચાલ્યું. ૭) – ? - 8 ક કે ? 2 2 - 3 '' ' 27 4 - કાળા 24 છે hoacne macho na arami 27 લ ળ કશ 2 92 બ્રા – 27 A કાળો + 7 8 મન – ૫ છે તે ના કરે જ 2 24 4 5 6 કુર્તજ), કદ0 કે ૧ ૦ ક. ૪૬ % મોટે * મ ને 2 ) 20002rz gurieda 'વ્ય 7 કે સ્ત્ર ૮ ) જૂળ yજ -ખંડળ - - 1 + 2 ર n 8 ધ ..૬ ૨ ( રો પાનું રગ જ સ્તર
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy