SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૫ - D મૃત્યુ આવ્યું તે પ્રિયતમ (ભગવાન) અને પ્રિયતમા (ભકત) ના શાશ્વત મીલન માટે ચીરકાળના મીલન માટે. સદા પરમાનંદના વેદન માટે - પ્રભુ પ્રેમના મધુરરસનો શાશ્વત આનંદરસમાં પલટાવવા માટે - મૃત્યુ મહોત્સવ બની ગયું. મારો પ્રિયતમ કેટલો મહાન છે ! જો પ્રિયતમ હો તો હોજો આવા અરિહંત ભગવાન. (સમાપ્તિ) સમાપ્તિ એટલે સમ્યગૂ પ્રકારે પ્રાપ્તિ. અહીં ભાગ-૨ પૂરો થયો. સમાપ્તિ થઈ, એટલે સખ્ય પ્રકારે પ્રાપ્તિ થઈ. અહીં કામ પૂરું ન થયું, પણ અહીં નવી (opening) શરૂઆત થઈ. આપણા જીવનનું દિવ્ય પાનું ખૂલ્યું. પરમાત્માની આજ્ઞાની આરાધના દ્વારા આત્મસ્વરૂપનો અનુભવ અને આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટેનું નવું દ્વાર ખૂલ્યું. આપણી આ નાનકડી જિંદગીમાં પરમાત્મા સાથે આપણા આત્માનો ભાવસંબંધ બાંધવા માટે દેવગુરૂ કૃપાથી જે કાંઈ આ ભાગ-૨માં લખાયું છે, તેમાં જે કાંઈ સારું છે તે પૂજ્ય પંન્યાસજી મહારાજની કૃપાનું ફળ છે. જે કાંઈ ભૂલચૂક છે તે મારા છદ્મસ્થપણાના દોષના કારણે છે. પરમાત્મા સૌના હૃદયમાં વસો ! સૌ ભાવપૂર્વક પરમાત્મા અરિહંતદેવને પોતાના હૃદયમંદિરમાં પધરાવો ! અને પરમોપકારી, પરમપૂજ્ય, નમસ્કાર ભાવ સંનિષ્ઠ, પંન્યાસજી મહારાજ ભદ્રંકરવિજયજીની આ ભાવના સર્વત્ર જગત ઉપર પહોંચો તેવા ભાવ સાથે આ ભાગ-૨ પૂર્ણ થાય છે, લિ. સંતોની ચરણરજ સમાન બાબુભાઈ કડીવાળાના આ ગ્રંથના વાચકોને ભાવભર્યા વંદન. પ્રણામ. મેરી ઈચ્છા બસ એક પ્રભુ, એક બાર તુઝે મિલ જાઉ મેં; ઈસ સેવકી હર રગ રગા, હવે તાર તમારે હાથોમેં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy