SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ 8888888888888888888881ó8888888888888888 BERGRUBUBUBUBUBURBURURUBBBBBBBBBBBBBBBBBURUBURBURBROBBEROPEREREBBBBBBBBBBBS यः कर्मपुद्गलादानविच्छेदः स्यात्तपस्विनाम् । स द्रव्यसंवरो ज्ञेयो योगिभिर्मावितात्मभिः ॥३२॥ यः संसारनिमित्तस्य क्रियाया विरतिः सताम् । स भावसंवरो ज्ञेयः सर्वसंवृतयोगिनाम् ॥३३॥ જે સર્વ આશ્રવનો રોધ કરવો તેને સંવર કહે છે. તે દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે પ્રવર્તે છે. જે જ્ઞાનીઓને કર્મપુલ લેવાનું બંધ થાય છે, તે ભાવિતાત્મા યોગીઓએ દ્રવ્યસંવર જાણવો. જે પુરુષોને સંસારના નિમિત્તભૂત ક્રિયાની વિરતિ (નિવૃત્તિ) થાય છે, તે સર્વથા સંવૃત્તિ (નિવૃત્ત) યોગીઓને ભાવસંવર જાણવો. ભાવાર્થ : પૂર્વે આશ્રવભાવનામાં કર્મને આવવાના હેતુઓ-રસ્તાઓ બતાવ્યા. હવે આ સંવરભાવનાની અંદર આવતા કર્મને કેવી રીતે અટકાવવા તે બતાવવામાં આવશે. રાગાદિ અશુદ્ધ પરિણામનો ત્યાગ કરવાથી કર્મ પરમાણુઓનું આગમન રોકવું તે સંવર કહેવાય છે. સંવરનો અર્થ જ એ થાય છે કે સંવરવું-એકઠું કરવું. શું સંવરવું કે એકઠું કરવું ? વિવિધ પ્રકારે રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાન આદિ ભાવોમાં ફેલાયેલી, વિખરાયેલી મનોવૃત્તિઓને સંવરવી, એકઠી કરવી. એક ઉત્તમ સાધ્યબિન્દુ રાખી તેમાં તે વૃત્તિઓના પ્રવાહને ચલાવવો અને છેવટે તેનો આત્મામાં લય કરવો. વૃત્તિઓ મનને હોય છે. મનનો સંવર કહેવાથી તેમાં વચન અને કાયાનો પણ સમાવેશ થઈ ગયો સમજવો, કારણ કે મનમાં છે કોઈપણ પ્રકારની ઇચ્છાનું હુરણ થયા સિવાય વચન કે # શરીરની પ્રવૃત્તિ થવી સંભવતી નથી. દેશસંવર અને સર્વસંવર એમ સંવરના બે ભેદ થાય હ્યું છે. થોડો થોડો અમુક વૃત્તિનો આશ્રવ રોકવો તે દેશસંવર BUBBBBBBBBBBUBUBURBURUZURUBUBBBBBBBBBBBBBBBBBBBBBBBUSURUBURBBBURUBURBBBBBBS CE BEBOBOBERGREROBERCRORUBBERBEERBEERBARU Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy