SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ 888888888888888888888888888888888888888888888888ાને પકા SUBURBURUBURBRORUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBUBUBURUDUBURO3(38 આશ્રવ ભાવના છે मनोवचःकायकर्म योग इत्युच्यते जिनैः । स एवाश्रव इत्युक्तः सोऽप्यशुभ शुभस्तथा ॥२९॥ अम्भोधौ यानपात्रस्य छिदं सूते यथा जलम् । योगरंधैस्तथा जीवः कर्मादत्ते शुभाशुभम् ॥३०॥ મન, વચન અને શરીરની ક્રિયાને જિનેશ્વરોએ યોગ કહેલો છે અને તે જ આશ્રવ છે એમ કહેલું છે. તે પણ શુભ અને અશુભ એમ બે પ્રકારનો છે. સમુદ્રમાં વહાણમાં પડેલું છિદ્ર. જેમ (વહાણમાં) જલ છે લાવે છે તેમ જીવ યોગરૂપ છિદ્રો વડે શુભાશુભ કર્મ ગ્રહણ કરે છે. ભાવાર્થ : આ ભાવનામાં કર્મને આવવાના કારણોનો વિચાર કરવામાં આવશે. રાગાદિ પરિણામથી મન, વચન, શરીરના યોગ દ્વારા પુદ્ગલ પરમાણુનું આવવું તેને આશ્રવ કહે છે. આપણામાં એમ કહેવાય છે કે માંદા થયા પછી તેની દવા કરવી તેના કરતાં માંદા થવાના જે કારણો હોય તે કારણોને સમજીને મંદવાડને આવતો અટકાવવો તે વધારે સારું છે. તેવી જ રીતે આત્મસ્વરૂપ પ્રગટ કરવા માટે આવતાં કર્મ અટકાવવાની જરૂર છે. પરંતુ કર્મ કરી પછી તે કર્મના પરિણામને નિર્મૂળ કરવા પ્રયત્ન કરવો તેના કરતા કર્મના કારણો સમજી તે કારણોને ખાસ દૂર રાખી કર્મ જ ન બાંધવા તે વધારે સારું છે. અને કર્મબંધન થવા માટે તેના કારણો સમજવાની ખાસ જરૂર છે. જ્યાં સુધી કમને આવવાના કારણો જાણવામાં આવતાં નથી ત્યાં સુધી તેમને રોકવાને માટે મનુષ્યો તિ કેમ સમર્થ થશે ? અને તે રોકવા માટે તે તરફ પ્રવૃત્તિ પણ BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBURUBURUBUBUBUB188 CO ROBOBOBOIBOBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy