SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનદીપિકા GSTBBS/S. ભાવાર્થ : સંસારમાં કોઈ શરણ રાખનાર નથી એમ બતાવ્યા બાદ આ સંસાર સ્વરૂપનો નિશ્ચય કરવો એટલે મન ઉપ૨ તેનો પુટ આપવો યા મનને તેની ભાવના આપવી કે જેથી તેમાં મોહ ન પામતા પોતાના સત્ય આત્મા તરફ પ્રવૃત્તિ થાય. 38a88888888 388& 833333® 8a& સંસારને એક દુ:ખમય સમુદ્રની ઉપમા આપે છે. સંસાર દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકીરૂપી ચાર ગતિથી ભરેલો છે અથવા ચાર ગતિ તે સંસાર છે. સમુદ્ર પણ ચારે દિશામાં પાણીથી ભરેલો છે. સમુદ્રમાં જોરથી પડતી (આવતી) નદીઓના પાણીથી કે સમુદ્રમાં રહેલા પહાડો સાથે પાણીના અફળાવવાથી ભયંકર આવર્તો (ભમરીઓ-વમળો) પડે છે. ભયંકર એટલા માટે કે તેમાં સપડાયેલું કોઈ પણ વહાણ કે જીવ ઘણે ભાગે તેમાંથી બચવા પામતું નથી પણ અફળાઈ અથડાઈને તેમાં જ નાશ પામે છે. આ બાજુ સંસારમાં દુઃખરૂપ જન્મ અને વૃદ્ધાવસ્થા એ જ આવર્ત (વમળો) છે. જન્મનું દુ:ખ સામાન્ય નથી. જન્મતી વખતે ઘણી વેદના થાય છે. તે વખતે વિશેષ પ્રગટ જ્ઞાન ન હોવાથી તે થોડું અનુભવાય છે. વૃદ્ધાવસ્થાની સ્થિતિ મનુષ્યોથી અજાણી નથી. ગાત્ર શિથિલ થાય છે. ઇંદ્રિયો નરમ પડે છે એટલે આંખે પૂરું દેખાતું નથી. પગે ચલાતું નથી, સંભળાતું મંદ થાય છે. શરીર ધ્રૂજે છે, દાંત પડી જાય છે, મોંમાથી લાળો પડવી ચાલુ રહે છે. વિગેરે શરીરની વિષમ સ્થિતિરૂપી વમળ દુઃખરૂપ છે. કાને Jain Education International સમુદ્રમાં વડવાનળ બળી રહ્યો છે. તે પાણીને શોષી નાખે છે, તેમ મરણ, આયુષ્યરૂપ પાણીને સુકાવી નાખે છે. આવા સમુદ્રમાં માછલાંઓ-મોટા-મો ભમ્યા કરે છે. પાણીના ÅRERERURUA 888888a8a8Rf 3383388a8a8a8a8a(૬૧ For Private & Personal Use Only 88888888 38.888888888 88888888888 www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy