SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ BBBBBBBBBBBBBBBBBBBBBBRUZDOWLA/BP3 zilol EINUSI mSBUBURBBBBBBBBBBBBBBBBUZEBUBBBUBUBBBBBBBBBBBBBBBBBBBBBBBBHUSUBURBERRGBGB (2 નથી. મરણથી બચવા માટે તે અમૃત પણ નિષ્ફળ નીવડ્યું છે. દેવો અમર કહેવાય છે તે પણ નામના જ અમર છે. બાકી તેમને પણ મરવું તો પડે છે. જો મરણથી તે તમારો બચાવ કરી શકતા હોય તો પહેલો પોતાનો બચાવ તેઓ કેમ ન કરે ? અથવા દેવોએ મરણથી બચવા માટે સેંકડો ઉપાયો કર્યા છે પણ ન તો પોતે બચ્યા છે કે નહિ તો બીજાને બચાવી શક્યા છે. મહાત્માજી આનંદઘનજી કહે છે કે – “ઇંદ્ર, ચંદ્ર, નાગેન્દ્ર, મુનીંદ્ર, ચલે કોણ રાજા પતિ શાહ રાઉ રે !” મહાન ઇદ્રો, ચંદ્રાધિપતિ દેવો, ભુવનપતિના નાગકુમારાદિ ઇદ્રો, સમર્થ તીર્થકરો-તેઓ આ દુનિયા ઉપર સર્વે ધારણ કરેલા દેહમાંથી ઊઠીને દેહને મૂકીને ચાલ્યા ગયા. કોણ રાજા ? કોણ માલિક ? કોણ શેઠ ? અને કોણ રાંક ? હું સર્વેની એક જ ગતિ છે. મહાનુભાવો ! આ અશરણતા સંબંધી વિચાર કરી કોઈનો માલિક બનવાનો કે કોઈને શરણે રાખી અમર કરવાના વિચારનો કે તેવા અહંકારનો ત્યાગ કરો અને પરમાત્મપરાયણ થઈ શુદ્ધ આત્મદેવનું શરણ લો કે શુદ્ધ આત્મસ્થિતિમાં મરણનો ભય નથી. આથી પોતાને બચાવી શકાય છે અને અન્યને બચાવી લેવા માટે પણ આ જ રસ્તો કામે લેવાય છે. ૧૯, સંસાર ભાવના ત્રીજી ભાવના संसारदुःखजलधौ चतुर्गतावत्र जन्मजरावर्ते । मरणार्तिवाडवाग्नौ भ्रमन्ति मत्स्या इवां भृतः ॥२०।। ચાર ગતિને વિષે જન્મ, જરારૂપ આવર્તવાળા, મરણની છે પીડારૂપ વડવાગ્નિથી બળતા આ સંસારરૂપ દુઃખસમુદ્રમાં માછલાંઓની માફક જીવો ભમ્યા કરે છે. ૨૦. SUBURBURGRUBUBUBUBUBBBBBBBUBUBBBBBBBUBUSUBORUEGBURKIBBBBBBBBBBB28BBBBBBB33198 LEO BBBBBBBBBRUSCHBBGBUBUBBBBBBBBBBBBBBBGRBRER Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy