SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ Ello EI151 PPBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB, BBBBBBBBBBBBBBURBERBUBBBUBUBUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBGBUBUS થાય છે ત્યારે તે વિષયો તરફ તે જરા સરખી નજર પણ હું કરતું નથી અને જેમાં તે પોતાનું હિત પહેલા સમજતું હતું તેને સર્વથા અહિતકારી સમજે છે. આ ઉપરથી એ નિશ્ચય થાય છે કે મનની માન્યતામાં શુભાશુભ અને ઈટાનિષ્ટ છે, પણ વાસ્તવિક રીતે તેવું કાંઈ નથી. આ કલ્પના જ ભુલાવો ખવડાવનારી છે. આત્મા પોતે આ શુભાશુભથી પર છે. આ સર્વ કહેવામાં ગ્રંથકારનો આશય હું એ છે કે પદાર્થને નિત્ય માનો કે અપેક્ષાએ અનિત્ય માનો તે છે તો જેમ છે તેમ જ રહેવાનો છે; તેમાં ફેરફાર કરવાનું તમારા કે મારામાં જોર કે બળ નથી. આપણે એટલી સાવચેતી રાખવાની છે કે ઈષ્ટ અનિષ્ટ છે પદાર્થને દેખી કે અનુભવીને તેમાં રાગદ્વેષની પરિણતિ ન થાય એ બળ વાપરવાનું છે અથવા એટલો પુરુષાર્થ કરવાનો તમારા હાથમાં છે. પદાર્થની અનિત્યતા બતાવવાનું કારણ પણ આ જ છે કે તે પદાર્થો તરફ આસક્તિ રાખી ઈચ્છાનિષ્ટથી છે તમો લેપાઓ છો રાગ-દ્વેષ કરો છો તે કરતાં અટકો. પદાર્થની અનિત્યતા બતાવવી તે તેનું બાહ્ય સ્વરૂપ છે અને રાગદ્વેષ ન કરવાનું જે કહેવું છે તે આંતરસ્વરૂપ છે અથવા પદાર્થની અનિત્યતા કહેવી તે સામાન્ય વાત છે. રાગદ્વેષ ત્યાગ કરવા સૂચના કરવી તે વિશેષ ઉપદેશ છે. ૧૬. અશરણ (બીજી ભાવના) न त्राणं न हि शरणं सुरनरहरिखेचरकिन्नरादीनाम् । यमपाशपाशितानां परलोक गच्छतां नियतम् ॥१७॥ યમના પાસલામાં સપડાઈને પરલોકમાં જતાં દેવ, હું મનુષ્ય, ઇંદ્ર, વિદ્યાધર અને કિન્નર આદિને નિચે કોઈ ત્રાણ હું કે શરણ કરનાર નથી. ૧૭. GBBBBBBBBBBBBBBBBURGEUEUEUBEBUBURORERERURUBURUEGBUBURUBURBRUBBERURURUBBBURUA GRUBUGBGBUBURUZWZURURUBURUDUBRORUBURUZKB 44 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy