SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ Ezelo Elfus, BBBBBBBBBBBBBBURURUBBBBBBBURGERBROR, EBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBURUBBBBBBBBBBBBBBBBBBBBBBU છે અને તે પુણ્ય પૂરું થઈ જતાં અન્ય પુણ્યવાન જીવની પાસે હું ચાલ્યું ગયું. તેની પાસે નહીં ટકી રહેવાનું કારણ એ જ કે તેણે પૂર્વના પુણ્યનો અનુભવ લઈ લીધો અને જેને લીધે તે મળી આવ્યું હતું અને જેને પ્રતાપે વધારે વખત ટકી રહે, અગર છે ફરી મળી આવે તેવું પુણ્ય, તેવાં સારાં કામ તેણે આ જિંદગીમાં કર્યા ન હતાં; હજી પણ તે આ જિંદગીમાં સારા કામ કરે અને આ માનવદેહનો સદુપયોગ કરે તો પાછો તેવી સ્થિતિ મેળવી શકે ખરો. છતાં તે ફરી મેળવેલી સ્થિતિ પાછી કાયમ ટકી શકે કે કેમ તે એક સવાલ છે. કારણ? કારણ એ જ છે કે વસ્તુઓનો સ્વભાવ જ અનિત્ય છે. એકરૂપે તે રહી શકે જ નહીં, અનિત્ય કોઈ દિવસ નિત્ય ન જ થાય. નિત્ય આત્મસ્વરૂપ છે, ગમે તેવી સારી કે વિષમ સ્થિતિમાં તે તમારી પાસે રહે છે. વસ્તુઓના અનેક પરાવર્તનો થવા છતાં તે આત્મદ્રવ્ય કાયમનું કાયમ જ છે. માટે મહાનુભાવો ! તેને જ શુદ્ધ કરવા પ્રયત્ન કરો. અજ્ઞાન હઠાવો, તેને આત્માને) સારી રીતે ઓળખો. તેનો જ આશ્રય લો ! બીજી આળપંપાળ મૂકી દો, ગમે તે વખતે પણ કાયમની શાંતિ તેનાથી જ મળશે. આ પ્રમાણે નિત્યાનિત્યનો વિવેક કરી મન ઉપર તેની હું મજબુત અસર કરો કે જેથી પુગલોના સંયોગવિયોગથી તેમાં હું હર્ષ કે આસક્તિ ન થતાં, શોક ન કરતાં મન મધ્યસ્થ સ્થિતિ ધારણ કરવાનું શીખે ૧૪. अक्षार्थाः पुण्यरूपा ये पूर्वस्युस्ते क्षणेन च । अक्षाणामिष्टतां दत्त्वाऽनिष्टतां यान्त्यही क्षणात् ॥१५॥ BERUBURUZURUBURBERBURGRUBUBUBVEERUBBERBLECZEBEDEROBERUBBBBBERUSERSBURBEUROBBAS BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB49 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy