SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ 38. 888.ર888888L88-89386388 નદીપિકા બોલવાનું બને ત્યાં સુધી સામાને પ્રિય લાગે તેવું. તે અન્યને હિતકારી હોવા સાથે સત્ય હોવું જોઈએ. પૂર્વાપર વિચાર કરી જરૂરિયાત જેટલું પ્રસંગે બોલવું. ૨. 33868 આહાર, ભોજનાદિ, નિર્દોષ, સાત્ત્વિક અને સ્વલ્પ જમવું. ૩. કાંઈ પણ લેવું-મૂકવું હોય તો તે દૃષ્ટિથી તપાસી દૃષ્ટિનો વિષય જ્યાં ન પહોંચે તેવો હોય ત્યાં વસ્ત્રાદિથી પૂંજી પ્રમાર્જીને લેવું મૂકવું. ૪. ત્યાગ કરવા લાયક વસ્તુ યોગ્ય નિર્જંતુ ભૂમિ તપાસી કોઈ જીવને ઉપદ્રવ ન થાય તેવી રીતે ત્યાગ કરવી. ૫. બને ત્યાં સુધી મનમાં વિકલ્પો ઉત્પન્ન થતા અટકાવી મનને શુદ્ધ આત્માકાર પરિણમાવવું. તેમ બનવું અશક્ય જણાય તો પ૨માત્મસ્મરણ વસ્તુ તત્ત્વના વિચારમાં, કે તેવા જ કોઈ સાકાર ધ્યાનમાં મનને જોડી દેવું, ઇષ્ટદેવ ગુરુની જીવિત કે કલ્પિત મૂર્તિમાં અગર તેમના કોઈ પ્રબળ જ્ઞાનાદિ ગુણમાં મનને લીન કરવું. ૬. બની શકે તો બોલવું બંધ કરી દેવું અથવા જરૂરિયાત જણાય તો ધર્મોપદેશમાં, કોઈના ભલામાં અને વાંચન આદિ શુભ કામમાં જોડી દેવું. ૭. શરીરને એકાંત સ્થાનમાં આસન કરી ધ્યાનસ્થ બેસી શકાય તેવા કામમાં સ્થિર રાખવું. જરૂરી પ્રસંગે બીજા પણ શરીરથી થતા શુભકાર્યમાં જોડી દેવું. આહાર, વિહાર, નિહારાદિ કાર્ય પણ આત્મઉપયોગની જાગૃતિપૂર્વક કરવામાં આવે છે તો તે પણ કાંઈ બંધના કારણરૂપ ન થતાં કર્મ નિર્જરાના કારણભૂત મન, વચન, શરીરના યોગો પણ આવી ૪૦ 38888@8&&&GKK#33333ca8aa38@KRIS Jain Education International 3%83% For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy