SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ 388REBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB Cllolellisi SERGRGREN:88888888888888IGHGAGRSMMSR8888888888888888RSSIGGAGASABBERGE ૧. આશ્રવને આવવાનાં મિથ્યાત્વાદિ દ્વારો અને તેનાથી ઉત્પન્ન થતા દુઃખરૂપ અપાયોનો વિચાર કરવો તે અપાય તે અનુપ્રેક્ષા છે. ૨. સંસારના સ્વભાવનો વિચાર કરવો. અથવા સંસારના વિષમ રસની વિચારણા કરવી તે અશુભ અનુપ્રેક્ષા છે. ૩. ભાવિ નરકાદિ અનંત ભવની પરંપરાની વિચારણા કરવી તે અનંત અનુપ્રેક્ષા છે. ૪. વસ્તુના વિપરિણામનો વિચાર કરવો, સચેતન અચેતનાદિ સર્વ સ્થાનો પર્યાયો અશાશ્વત છે તે સંબંધી વિચારણા કરવી. આ ચારેય અનુપ્રેક્ષા શુકુલધ્યાનના પહેલા બે ભેદમાં કરવા યોગ્ય છે. લેશ્યા દ્વાર-૬ પહેલા બીજા શુકુલધ્યાનમાં શુક્લલેશ્યા હોય છે. ત્રીજા શુકુલધ્યાનના ભેદમાં પરમ શુક્લલેશ્યા મેરુની માફક નિશ્ચળ હોય છે. ચોથો ભેદ લેશ્યાતીત છે. તેમાં લશ્યાને અવકાશ નથી. લિંગ દ્વાર- ૧. અવધ ૨. અસંમોહ, ૩. વિવેક, ૪, વ્યુત્સર્ગ, શુકુલધ્યાનમાં આ ચાર લિંગ-ચિહ્ન છે, આ ચાર લક્ષણોથી પોતે શુકુલ ધ્યાનવાન છે એમ જાણી શકાય છે. ૧. ભીષણ ઉપસર્ગ કે પરિષહો આવતાં ધ્યાનથી ચલાયમાન ન થાય, કોઈથી પણ ભય ન પામે, કારણ કે તે સર્વત્ર આત્મ સમાન વૃત્તિ થઈ રહેલી હોય છે. મહાન ધીરતાવાન-બુદ્ધિમાન અને સ્થિરતાવાન તે હોય છે. ૨. સૂક્ષ્મ અને અત્યંત ગહનભાવો-પદાર્થોને-વિષે પણ મોહ ન પામે, મૂંઝાય નહિ, વ્યાકુળતા ન પામે તેમ જ BUBUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBUDUBBBBBBBBBBBBBBBBBBB18 BEEBERBRERERURBEURERBERCROREBBBBBBBBBBBBBBBBS Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy