SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ SARRERERE BERABALLARESSALBURLABBE calloEINS, B&BUS WEREREREBESUPURÁSBUREEEEEBURRARBRORBEREREBRAERBABAEBURBERREBBERBURUBU જે મુનિએ પોતાના અંતઃકરણને ધર્મધ્યાનના વખત પહેલાં સારી રીતે ધર્મધ્યાન વડે વાસિત કરેલું હોય છે, તે મુનિએ ધ્યાન પૂર્ણ થયા પછી પણ બાકીના બધા વખતમાં અનિત્યાદિ ભાવનાના ચિંતનમાં તત્પર રહેવું. ધર્મધ્યાનમાં કઈ અને કેટલી લેડ્યા હોય છે ? पीता पद्मा च शुक्ला च लेश्यात्रयमिति स्मृतम् । धर्मस्य क्रमशः शुद्धं कैश्चिच्छुक्लैव केवला ॥१९१॥ | ધર્મધ્યાન કરવાવાળા મનુષ્યને અનુક્રમે શુદ્ધતાવાળી છે તે જો લે શ્યા, પબલેશ્યા અને શુક્લલેશ્યા (વિશુધ્ધ પરિણામવિશેષ) જ્ઞાની પુરુષોએ કહેલી છે. કોઈ આચાર્ય એમ શું કહે છે, ધર્મધ્યાનવાળા અધિકારીને એક શુક્લલેશ્યા જ હોય છે. અધિકારી અને અપેક્ષા પરત્વે બન્ને વાતો યોગ્ય છે. કહ્યું છે કે, __हुंति कम्मविसुद्धाओ लेसाओ पीयपम्हसुक्काओ ॥ धम्मझ्झाणोवगयस्स तिव्वमंदादिभेयाओ ॥१॥ ધર્મધ્યાનને પ્રાપ્ત થયેલ યોગીને અનુક્રમે વિશુદ્ધતાવાળી ? તેજોવેશ્યા, પwલેશ્યા અને શુક્લલેશ્યા આ ત્રણે હોય છે. છતાં અધિકારી પરત્વે કોઈને તીવ્ર, કોઈને મધ્યમ તો કોઈને મંદ એમ અનેક ભેદવાળી વિશુદ્ધતા હોય છે. ધર્મધ્યાનની સ્થિતિ धर्मध्यानस्य विज्ञ या स्थितिश्चान्तर्मुहूर्तिकी । क्षायोपशमिको भावो लेश्या शुक्लैव केवला ॥१९२॥ ધર્મધ્યાનની સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણની જાણવી. હું ધર્મધ્યાનમાં લાયોપથમિક ભાવ હોય છે અને શુક્લ એક જ છે લેશ્યા હોય છે. 840 PERERERURLAURERSAHALALALALALALALALABRERA PURURE URBEUREREARRERERERER BERURURURLAUREZURRUREREDEROBERURUBBBBBBRERURUBY Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy