SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ GBUBURBEREREBBBBBBBBREREBBROWczllot Elfùs XSDN88888888888888888888888888888888888888888888888888888888888888888_n (આ શ્લોક મૂળ પુસ્તકમાં તૂટક છે.) रम्यारामादिरूपादीन् कामार्थानपि चिंतयन् । रुद्धस्वाक्षार्थरागादिः शुभध्यानी सावपि ॥१८४।। સુંદર સ્ત્રી આદિના રૂપાદિરૂપ કામના વિષયોના ચિંતન કરવામાંથી પોતાની ઇંદ્રિયોના વિષયભૂત રાગાદિનો જેણે છે નિરોધ કર્યો છે તે પણ શુભ ધ્યાની કહેવાય છે. यद्यात्तानींद्रियाण्यंगिन् त्वया तद्विषयान् विना ॥ तानि तिष्ठान्ति नो त्वं तत् निर्दोषान् विषयान् भज ॥१८५॥ હે શિષ્ય ! જો તે ગ્રહણ કરેલી ઇન્દ્રિયો તે તે વિષયો વિના રહી શકતી ન હોય તો તું નિર્દોષ વિષયોનું સેવન કર. विना खान्यत्र नो जीवो विनाजीवं न खान्यपि । पंचाक्षविषयैः पूत्यैर्विना सिद्धिर्न साध्यते ॥१८६॥ ઇંદ્રિયો વિના અહીં જીવ નથી અને જીવ વિના ઈદ્રિયો પણ ન હોય. પાંચ ઇંદ્રિયોના વિષયોની પવિત્રતા વિના (વિષયોની શાંતિ થયા વિના) સિદ્ધિ સાધી શકાતી નથી. अंतःकरणनिःसंगी बहिःसंगीव चेष्टते ।। छायावत् निर्विकल्पोऽसौ कर्मणा नोपलिप्यते ॥१८७॥ જે મનુષ્ય-જે યોગી-બહારથી સંગી-રાગીની માફક ચેષ્ટા કરે છે; પણ જેનું અંતઃકરણ સંગ વિનાનું-રાગદ્વેષ વિનાનું છે, તે વૃક્ષની છાયાની માફક નિર્વિકલ્પ સ્થિતિવાળો, વિક્ષેપ વિનાની સ્થિતિવાળો જ્ઞાની કર્મથી લપાતો નથી. જેમ વૃક્ષની છાયા કોઈ પણ પ્રકારના કચરા, ધૂળ કે છાણ વગેરેથી લેવાતી નથી. તેમ આસક્તિ રાખ્યા વિના પ્રવૃત્તિ કરનાર યોગી કર્મથી લેપાતો નથી. बहिसंसारदे हाक्षस्थित्या गत्या विनां गिनः । न किंचिञ्चलतीति त्वं मत्वा ताममना भज ॥१८८।। 38CBURDUBURUZURUBURBEREDEBBBBBBBBBBBBBBBRE GRUBGBUBUBBBGBUBUBURBURUBURUBURUBUBURURUGBUBURBURUDURDURUBBBBBBVRBOROBEREBU Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy