SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ 338BBBBBBBBBBBBBBBBBBBBBBASSEIN EIUSI HENGSNYAMAGNSRENSNURGAGNSRENSNONGNGANSKERSUSNYAHNYASISTENSEGNNGRYNeNexsasa શું કરે તો તેનો તેને ખરાબ બદલો મળ્યા સિવાય રહેતો નથી. આત્મશક્તિમાંથી તે પતિત થાય છે. શાસ્ત્રકાર કહે છે કે આવો ધ્યાનનો અસવ્યય અથવા આવું અસધ્યાન જો તમે કરશો તો તે ધ્યાન તમારા પોતાના જ નાશને માટે થશે. અન્યને આધીન કરવાની ઇચ્છા તે તમને જ અન્યને આધીન બનાવશે. અન્ય ઉપર સામ્રાજ્ય છે ભોગવવાની ઇચ્છા તમારા ઉપર અન્યને સામ્રાજ્યકર્તા બનાવશે. સિદ્ધિઓની ઈચ્છા આત્મમાર્ગથી તમને નીચે પટકશે, અને ફરી તેવી સ્થિતિ પ્રાપ્ત કરવાનું ઘણું છેટું જશે. માટે ભૂલેચૂકે કૌતુક માટે પણ તે શક્તિનો આત્મલાભ સિવાય છે કે અન્યને લાભ કરવારૂપ પરોપકાર સિવાય ઉપયોગ ન થાય હું તે માટે સાવચેત રહેશો. અહીં કોઈને શંકા થાય છે ત્યારે તેવી સિદ્ધિઓરૂપી ઐશ્વર્યનો લાભ અમને નહિ જ મળે? અને તે ન મળે તો આત્મધ્યાનનું ફળ શું ? તેનો ઉત્તર આપે છે કે - सिध्यन्ति सिद्धयः सर्वाः, स्वयं मोक्षावलंबिनाम् ।। संदिग्धा सिद्धिरन्येषा, स्वार्थभ्रंशस्तु निश्चितः ॥१७॥ મોક્ષનું અવલંબન કરનારા મનુષ્યને બધી જાતની છે સિદ્ધિઓ પોતાની મેળે (ઇચ્છા કર્યા સિવાય પણ) સિદ્ધ થાય છે છે અને આ લોકના સુખની ઇચ્છાવાળા મનુષ્યને તો સિદ્ધિઓ પ્રાપ્ત થાય કે ન પણ થાય અથવા તેમાં સંદેહ છે, છતાં તે સ્વાર્થની હાનિ તો થાય જ, તે વાત નિશ્ચિત છે. ભાવાર્થ : ઇચ્છા છે ત્યાં આધ્યાન છે, વિક્ષેપ છે. છે મન કલુષિત યાને મેલવાળું અથવા અપવિત્ર છે. કોઈના બૂરાને માટે કે વિષયલોલુપતાથી કે એવા જ કોઈ મલિન 28282BBURBURURKRUBBBBBBBBBBBBBBBBBBBBBBURAGBEBERBURUBBERORURO36RDBUBUS ÉBE BERCABRERERERERERURERERURURURURUKERGRURURUZ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy