SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB czlon ElfUSI SURYAGAS GR888 GRSRSRSRSRSRSRSRSRSRSRUNUNUNUN - નિશ્ચયનયના અભિપ્રાય આત્મા લેપાયેલો નથી. વ્યવહારનયની અપેક્ષાએ આત્મા લેપાયેલો છે. જ્ઞાની, “હું લેપાયેલો નથી, શુદ્ધ છું' એ દૃષ્ટિની ભાવના વડે શુદ્ધ થાય છે. અને ક્રિયાવાન “હું લેપાયેલો છું' એ દષ્ટિ વડે એટલે ક્રિયાની મદદથી શુદ્ધ થાય છે. અહીં નિશ્ચયનયવાળાની નહિ લેપાયા સંબધી દલીલો અને વ્યવહારનયવાળાની આત્મ લેપાયેલો છે તે સંબંધી દલીલો ઘણી છે અને એકબીજાની દલીલો કોઈ પણ રીતે પાછી ન હઠે તેવી મજબૂત છે છતાં તેવા ઝઘડામાં ન પડતાં પોતાને શાંતિ મળે તે બેમાંથી કોઈ પણ એક માર્ગ ગ્રહણ કરી તે દ્વારા આત્મશાંતિ મેળવવી. એકનો સાચો અને બીજાનો ખોટો એમ કહી શકાય તેમ નથી. હલકી ભાવના કરવી જ નહિ नासध्यानानि सेव्यानि, कौतुकेनापि किंत्विह । स्वनाशायैव जायन्ते, सेव्यमानानि तानि यत् ॥१६९॥ પરંતુ અહીં કૌતુક વડે પણ અસધ્યાનનું સેવન ન છે કરવું, કેમકે તેનું સેવન કરવું તે પોતાના નાશને માટે જ થાય છે. ભાવાર્થ : સૂર્યનાં કિરણો જુદા જુદા પૃથ્વીના ભાગ ઉપર પડે છે, ત્યારે તેમાં રહેલી ગરમીનું બળ બધા ભાગમાં વહેંચાઈ જતું હોવાથી સર્વ સ્થળે વધારે તાપ લાગતો નથી, પણ તેનાં તે જ સૂર્યનાં કિરણોને એક કાચ ઉપર એકઠાં છે કરવામાં આવે છે ત્યારે તેની નીચે મૂકેલી વસ્તુને પણ બાળી નાંખે છે. આ બળ ક્યાંથી આવ્યું? મૂળ સૂર્યનાં કિરણોમાં જ તે બળ હતું, પણ જુદું વિખરાઈ જતું હોવાથી તેનું બળ હું જણાતું નહોતું કે જે એકત્ર કરવાથી પ્રગટ થયેલું જણાય છે. 38 BUDUBUR UBEBOBOBOBOREDRALDEBBBBBBAUBERUAR UEPBBBBBBBBBBBBBBBBBBBBBBBURBEREDEROBERURURGIEBER HOBBBBBBBBBBBBBBBBIES RUNSASSEN SHUNGASASAGASSM Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy