SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનેદપકા 88888888888888888888888888888888888888ઋ8888888888 W 2888RUUGNAS RURSUS URH988&SNURGASRUHR88888888888888RRURGRENYIR8888 એમ સમજવું. અતિશય વિનાના અરિહંતો પણ આત્મસ્વરૂપ શું થયેલા જ છે તથાપિ તેનું સ્વરૂપ વિશેષ પ્રકારની બુદ્ધિવાળા જ ગ્રહણ કરી શકે તેમ છે અહીં તો સામાન્ય રીતે સર્વ અધિકારી પરત્વે વાત ચાલતી હોવાથી, અતિશય ધારણ કરનાર, યોગબળ અને આત્મબળ બન્ને પ્રાપ્ત કરનાર, અતિશય બળ અને જ્ઞાનબળ બને સત્તાને ધારણ કરનાર અને તેને લઈને બાળકથી માંડી સર્વ જીવોને ઉપકારી અને ઉપયોગી જાણી, વિશેષ ગુણધારક, અરિહંત તીર્થકરના સ્વરૂપનું ધ્યાન કરવાનું અહીં કથન કરેલું છે. યોગબળથી એકલા ચમત્કાર કે તેવા જ અતિશય ધારણ કરનારનું ધ્યાન નહિ પણ કેવળજ્ઞાન-પૂર્ણજ્ઞાનરૂપ સૂર્યવાળા, તેમ જ રાગદ્વેષાદિ મહામોહ વિકારોથી રહિત, ટુંકામાં કહીએ તે સર્વ લક્ષણોથી પૂર્ણ એવા જ્ઞાનીના સ્વરૂપનું ધ્યાન કરવું. ધ્યાન કરવું એટલે બહારથી તો તેમના દેહને સ્મરણમાં લાવી સાક્ષાત્ તેમનું દર્શન કરતા હોઈએ તેમ તેમના સન્મુખ દૃષ્ટિને જોડી દેવી. પણ આંતરદૃષ્ટિથી તો તેમના આત્મિક ગુણો પર હું લક્ષ ચોંટાડી મનને તેમાં સ્થિર કરી દેવું. અથવા સમવસરણની રચનાનો ચિતાર ખડો કરી તેમાં ધમપદેશ આપતા તીર્થકર દેવનું ધ્યાન કરવું. આ ધ્યાનને રૂપસ્થધ્યાન કહે છે. આ પ્રમાણે સાક્ષાત તીર્થંકરના અભાવે તેમના સ્વરૂપની કલ્પના જ કરી ન શકે અને તેને લઈને તે ધ્યાન ન કરી શકે તેને માટે તીર્થંકર દેવની પ્રતિમાજીનું ધ્યાન કરવા માટે કહે BDSBEREREPERERERERERERER BEREGRERERURRRRRRRRRRRRRRRRAURREKREREBBREREBBROBLEO जिनेन्द्रप्रतिमारूपमपि निर्मलमानसः । निर्निमेषडेशा ध्यायन् रूपस्थ ध्यानवान्भवेत् ॥१६४॥ GABBEHEBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBURUR 329 Jain Education International For Private & Personal. Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy