SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ EN 101 Elf451 BERURURUFUFURURURUN સમકિત મોહની, મિશ્રમોહની અને મિથ્યાત્વ મોહની એ સાત પ્રકૃતિનો ક્ષય કરનાર તે ક્ષપક-અથવા ઉપશમ કરનાર તે ઉપશામક) મુનિઓ ધર્મધ્યાનના ધ્યાનવાળા કહ્યા છે. अप्रमत्तप्रमत्ताख्यौ मुख्यतः स्वामिन मतौ चत्वारः स्वामिनः कैश्चित् उक्ता धर्मस्य सूरिभिः ॥ १३६ ॥ a8a8a888 પ્રમત્ત છઠ્ઠા ગુણસ્થાનકવાળા અને અપ્રમત્ત સાતમા ગુણસ્થાનકવાળા મુખ્ય વૃત્તિએ ધર્મધ્યાનના સ્વામી-અધિકારી (કરવાવાળા) માનેલા છે. કોઈ એક આચાર્યે ધર્મધ્યાન કરનારા ચાર ગુણસ્થાનકવાળાને (ચોથું, પાંચમું, છઠ્ઠુ અને સાતમું એમ ચાર ગુણસ્થાનકવાળાને) કહ્યા છે. મતલબ કે કોઈ છઠ્ઠા ગુણસ્થાનકથી ધર્મધ્યાનની શરૂઆત કહે છે. કોઈ આચાર્યનું કહેવું એમ છે કે ચોથે ગુણસ્થાનકે તે સમ્યક્ત્વ ગુણ પ્રગટ થાય છે, તો જે અંશે આત્મગુણ પ્રકટ થાય છે તે અંશે ત્યાંથી ધર્મધ્યાનની શરૂઆત માનવી જોઈએ. અપેક્ષા દૃષ્ટિએ બન્ને વાત બરાબર છે. પ્રકરણ Jain Education International 88888 ધર્મધ્યાનના આલંબનભૂત ધ્યેય બીજી રીતે કહે છે पिंडस्थ च पदस्थं च रूपस्थं रूपवर्जितम् । इत्यन्यच्चापि सद्ध्यानं ते ध्यायन्ति चतुर्विधम् ॥१३७॥ પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ ને રૂપાતીત એમ બીજી રીતે પણ તે મુનિઓ, ચાર પ્રકારે ધ્યાવે છે, વિચારે છે. ભાવાર્થ : ધ્યાતા એટલે ધ્યાન કરનાર, ધ્યેય એટલે ધ્યાન કરવા લાયક આલંબન. ધ્યાન એટલે ધ્યાતા અને ધ્યેયને 888888888888888888RRBsWaG@BK8a88888K|૩૦૩ For Private & Personal Use Only 3888888888888888888888838/ www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy