SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ cello Elfs, PPBERGSSBBBBBBBBBBBB33BBBBBBBBBRSB, SABIBBBBBBBBBBBBBBBBBBBBBBURURUSEROBOBOBEBUBURUDUBBBBBBBBBURURUBURUDUBBIKBUZOBOS ભાવાર્થ : ભાવના એટલે વિચારણા. કોઈ પણ એક વસ્તુના સ્વભાવના સંબંધમાં વિચાર કરી તેનો નિર્ણય કરવો. મન ઉપર તેના નિશ્ચયપણાની સચોટ અસર કરવી; જેમ કે કોઈ વસ્તુના ઉપર બીજી જુદા સ્વભાવની વસ્તુના પુટ દેવામાં આવે છે અને તેની એટલી બધી અસર થાય છે કે મૂળ વસ્તુનો સ્વભાવ બદલાઈ જઈ જે વસ્તુનો પુટ આપવામાં આવ્યો છે તેનો સ્વભાવ તે વસ્તુમાં દાખલ થઈ જાય છે. આનું નામ ભાવના છે. તેવી જ રીતે અનાદિકાળથી વિવિધ પ્રકારના પુદ્ગલોના અનુભવ કરતાં રાગદ્વેષ કરવાનો સ્વભાવ મનને પડેલ છે. પુદ્ગલોમાં સુખની ભ્રાંતિ થયેલી છે. તે રાગદ્વેષ કરવાનો સ્વભાવ અને સુખની ભ્રાંતિ તેમાં સત્ય શું છે, તેનો ખરો સ્વભાવ શો છે ? તેનો વારંવાર મન દ્વારા વિચાર કરી મન ઉપર તેની સચોટ અસર કરવી. મનના પૂર્વના સ્વભાવને ભૂલી જઈ આ નવીન વિચાર પ્રમાણે જ પોતાનો સ્વભાવ ગ્રહણ કરે, એનું નામ ભાવના છે. આ ભાવનાઓ અનિત્યાદિ બાર છે, અને જ્ઞાનાદિક ચાર છે. જે આગળ બતાવવામાં આવે છે. भावनाभिरसंमूढो मुनिर्व्याने स्थिरीभवेत् । ज्ञानदर्शनचारित्रवैराग्योपगताश्च ताः ॥१॥ ભાવના વડે દઢ નિશ્ચયવાળો મુનિ ધ્યાનમાં સ્થિર થાય છે. તે ભાવના જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વૈરાગ્ય એમ ચાર પ્રકારની છે. ૧. DEBORGBUBUBUBURBE ABRUKERURBOURGEOBOROBUSBAUSURUBURUBURBEUREREREBBBBBBBBBBAJ 88888888888888888888888888888888888888888888 ૨૯] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy