SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ 88888888888ë888888888ઋ8િ88, ૯ 1838BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBURURUBURBURUDBRUSEB BUBUBUBBBBBBBBBBUS & પ્રકરણ ર| જ્ઞાનભાવના वाचना पृच्छना साधु प्रेक्षणं परिवर्तनम् सद्धर्म दर्शनं चेति ज्ञातव्या ज्ञानभावना ॥८॥ વાંચવું, પૂછવું સારી રીતે મનન કરવું, પરિવર્તન કરવું, છે (ગણી જવું, યાદ કરવું) અને ધર્મ કહેવો આ જ્ઞાનભાવના હું જાણવી. ૮. ભાવાર્થ જ્ઞાન વડે મનને વાસિત કરવું તે જ્ઞાનભાવના છે. આત્મઉપયોગ જાગ્રત રહે, અશુભવિકલ્પો ઓછા થાય, શુભ પ્રવૃત્તિ કે જે આત્મસ્વરૂપનો નિર્ણય કરવામાં કે સ્થિર થવામાં સહાયભૂત થાય છે તેનો વધારો થાય તેવી જાતના મન ઉપર સંસ્કારો દઢ થાય તે માટે આત્મજ્ઞાન સંબંધી ગુરુ પાસેથી ઉપદેશ સાંભળવો. આત્મજ્ઞાનનાં સાધનભૂત સિદ્ધાંતો (પુસ્તકો) ભણવાં, અન્યને ભણાવવાં, તેમાં જે જે જ્યાં જ્યાં શંકાઓ પડે તેનું સમાધાન ગુરુ તરફથી મેળવવું. અગર આપણાથી અધિક જ્ઞાનવાન હોય તેમને પૂછવું. તેનું સારી રીતે મનન કરવું, તે અર્થને વારંવાર મનમાં ઠસાવવો, વિવિધ પ્રકારના તકો કરી તેનું સમાધાન કરવું, તે તત્ત્વ આદરવા લાયક આપણા સ્વભાવરૂપ થઈ જાય તેવા વિચારો દઢ કરવા, તેનું વિસ્મરણ થઈ ન જાય તે માટે વારંવાર તેનું પરિશીલન કરવું, એટલે શાંતિને વખતે તે યાદ કરી જવાં અને અન્યને સ્વપર હિતબુદ્ધિથી તેનો ઉપદેશ આપવો, તે સંભળાવવાં હું ઈત્યાદિમાં મનને સારી રીતે પ્રવીણ કરવું, જોડી દેવું તે જ્ઞાનભાવના કહેવાય છે. BUBURU BEBUBUBUBUBB3BZUBUBURBELEBESBURGBURGEBREEUBBBBBBBBBBBB3B3EBRUBBZAS 30 B3/BS/BBEEBBBBBBBBBBBBBBBB.ORRUBBELBURBEERBRUZ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy