SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનદીપિકા 89 સિમ્ફસ્ટર-9R9 49.sસ્ટ: 888888 88888888888888888888 सत्यवाक् दत्तभोजी च ब्रह्मचारी पवित्रहृत् । स्त्रीकामचेष्टयास्पृष्टो निःसंगो वृद्धसेवकः ॥१३२ ।। निराशो निष्कषायी च जिताक्षो निष्परिग्रही । निर्मम समतालीनो ध्याता स्यात् शुद्धमानसः ॥१३३॥ 88888828838888888 જ્ઞાનસંપન્ન, વૈરાગ્યવાન, મનને રોકનાર, સ્થિર ચિત્તવાળો, ક્ષીણ મોહવાળો, ઉપશાંત મોહવાળો, અપ્રમાદિ તે ધ્યાન કરવાવાળાનાં લક્ષણો છે. શુદ્ધ સમ્યક્ત્વવાન, સમ્યગ્દર્શી, શ્રુતજ્ઞાનના ઉપયોગવાળો, મજબૂત સંહનનવાળો, ધીરજવાન, છ જીવનીકાયનું પાલન કરનાર, સત્ય બોલનાર, આપેલું ભોજન કરનાર, બ્રહ્મચર્ય ધારણ કરનાર, પવિત્ર હૃદયવાળો, સ્ત્રી અને કામની ચેષ્ટાનો સ્પર્શ નહિ કરનાર, નિઃસંગ, વૃદ્ધની સેવા કરનાર, આશા ઇચ્છારહિત, કષાય વિનાનો, ઇંદ્રિયોને જીતવાવાળો, પરિગ્રહરહિત, મમત્વરહિત, સમતામાં લીન થયેલો, આવા શુદ્ધ મનવાળો ધ્યાન કરવાને યોગ્ય હોય છે. ભાવાર્થ : ધ્યાન કરવાવાળા જીવોનાં ઉપર જે લક્ષણો બતાવવામાં આવ્યાં છે તે સંપૂર્ણ લક્ષણો જો જીવમાં હોય તો પછી ધ્યાન કરવાની જરૂરિયાત જ રહેતી નથી. ત્યારે આ લક્ષણો શા માટે બતાવ્યાં છે ? આ શંકાનું સમાધાન આ પ્રમાણે છે કે બીજમાં શક્તિ છે તે કરતાં અંકુરો ફૂટ્યા હોય તે અધિક ગણાય છે. બીજમાં રહેલી વૃક્ષ થવાની શક્તિની શરૂઆત અંકુરો ફૂટ્યાથી થયેલી ગણાય છે. આ ઠેકાણે પૂર્ણ ગુણો ઝાડ સમાન છે. તેટલા સંપૂર્ણ નહિ. પણ અંકુરો જેટલા જ્ઞાનાદિ ગુણો તો બહાર આવવા જોઈએ જ. આટલી યોગ્યતા આવ્યા પછી અનુકૂળ હવા, પાણી, તાપ, રક્ષણ, ઇત્યાદિની સહાયથી અંકુરો વૃક્ષનું રૂપ ધારણ કરે છે. તેવી જ રીતે 988@38383ca8a383a9a9e3a3&#989898989૯૨૮૯ ૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy