SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBR ziloeiros, SR8888888888888888888888888SHYRER8888888888888N8N8888888888888888888888 આસન : આધારરૂપ છે. ધર્માસ્તિકાયાદિનાં આસન તરીકે આધારરૂપે સર્વ પદાર્થોનું રહેવું તે તેનાં આસન છે. તે તેની સ્થિતિ છે. ભેદ : ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય, આકાશ, આત્મા, તેઓના ભેદો સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ ઈત્યાદિ ભેદો સમજવા. માન : એટલે પ્રમાણ (અમુક ભાગની લંબાઈપહોળાઈમાં રહેવાપણું). ધર્માસ્તિકાયનું પ્રમાણ પોતપોતાનું સ્વરૂપ પ્રમાણે સમજવું, જેનો ભાવાર્થ ઉપર આવી ગયો છે. તે દ્રવ્યોની ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ તે સંબંધી વિચાર છે કરવો. દ્રવ્યપણે સર્વ નિત્ય છે, પર્યાયપણે અનિત્ય છે. સર્વથા કોઈ વસ્તુનો નાશ થતો નથી. પર્યાયો બદલાયા કરે છે, જે પૂર્વે કહેવાઈ ગયું છે. આ પાંચ અસ્તિકાય સ્વરૂપ લોક (છ દ્રવ્યોમાંથી કાળ- છે કલ્પિત હોવાથી તેને બાદ કરતાં પાંચ રહે છે તે પંચાસ્તિકાય) છે. તેની આદિ પણ નથી અને અંત પણ નથી. તેનો નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, પર્યાય ઇત્યાદિ અનેક પ્રકારે વિચાર કરવો. અથવા તિર્થોલોક, અધોલોક ઈત્યાદિ અનેક ભેદે વિચાર કરી મનને તેમાં થકવી નાખવું. વિચારમાં પલોટવું અને રાગદ્વેષરહિત રહી શકે તેવી રીતે વર્તન કરાવવું ઇત્યાદિ સંસ્થાનવિય ધર્મધ્યાનનો હેતુ છે. તે ધ્યાન કરનાર કેવો હોવો જોઈએ ? ज्ञानवैराग्यसंपन्नः संवृतात्मा स्थिराशयः क्षीणोपशांतमोहश्चाऽप्रमादी ध्यानकारकः ॥१३०॥ शुद्धसम्यक्त्वदर्शी च श्रुतज्ञानोपयो गवान् । दृढसंहननो धीरः सर्वषट् जीवपालकः ॥१३१।। RCCUBURBURBERREURBRRURERERURUBURBERROBBeer REPUBBBBBBBBBBBBBBBBBURRRRRRRRRRRRRRRRRRUPUERBERGRERUPERERERERURSBURGERBE Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy