________________
BBBBBBBBBBBBBBBBBBBBREREBBBBBBBBBB czllorellasi
POBUDURUBBURBERREBRAUBREUIP CAURUPURUPLEBAURUPERERERURBEERBERGRUBURBERRORUBE
આત્મા એ છ પદાર્થોથી ભરપૂર છે. તેમાં કાળ ઔપચારિક
હોવાથી દિગમ્બરમત-આકાશના એક એક પ્રદેશ ઉપર એક છું એક કાલાણુ સ્થિત છે. ચૌદ રાજુલોકમાં તે લોકાકાશમાં રહેલા છે છે. અઢી દ્વીપની અંદર હાલતાચાલતા સૂર્યાદિની અપેક્ષાએ
છે, બાકી પાંચ દ્રવ્યોથી પૂર્ણ ભરેલો છે. પદાર્થોના મૂળ દ્રવ્યો નિત્ય છે, પર્યાયરૂપે તે અનિત્ય છે, એટલે તેમાં ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ થયા કરે છે. પાણીમાં પરપોટાઓ, તરંગો ઉત્પન્ન થાય છે અને વિનાશ પામે છે છતાં પાણી તો કાયમ છે. આ પ્રમાણે દરેક દ્રવ્યોમાં ઉત્પન્ન થવાપણું, નાશ પામવાપણું અને મૂળ દ્રવ્ય કાયમ રહેવાપણું છે એટલે જડ છે પુદ્ગલ, દ્રવ્યના અનેક આકારોઘાટો બને છે તે તેની ઉત્પત્તિ માનીએ, ઘાટો કે આકારો ભાંગી જતાં અન્ય આકારો ધારણ કરે છે તે તેનો નાશ થયો, પરંતુ મૂળ દ્રવ્ય તો કાયમ જ રહ્યું. વળી રૂપાંતર પામી પાછા આકારો શરૂ થાય છે, ટકી શું રહે છે અને પાછા વિનાશ પામે છે. આવી રીતે સર્વ પદાર્થોમાં
ફેરફાર થયા કરે છે. તેવા પદાર્થોથી ભરપૂર આ લોક છે. હું આ લોક નિત્ય શાશ્વત છે, તેને કોઈએ બનાવ્યો નથી. સંપૂર્ણ
છે, અનાદિસિદ્ધ છે, તેમાં સ્વર્ગ, મૃત્યુ અને પાતાળરૂપ ત્રણે લોક રહેલા છે. તે પુરુષાકાર આકૃતિવાળા લોકમાં પણ આકાશ છે, તેને લોકાકાશ કહે છે. તેની બહાર આ પાંચ દ્રવ્ય નથી, કેવળ આકાશ જ છે, તેને અલોકાકાશ કહે છે. તે લોકાકાશમાં ચૌદ રાજલોકની ગણતરી કરવામાં આવે છે ઇત્યાદિ લોકસંસ્થાનનો વિચાર કરવો તે લોકસંસ્થાન ધ્યાન છે.
યોગશાસ્ત્રમાં કહ્યું છે કે – अनाहानंतलो कस्य स्थित्युत्पत्तिव्ययात्मनः । आकृति चिंतयेद्यत्र संस्थानविचयः स तु ॥१॥
BBBBBBBBBURLBEROBERURUBURBABBUBURURURUBBEROBERUBERBEREDEREBUBERCREDEREEB
RC BREDEREBBBBBEROPEREREBBEROBOHREBERCANDO
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org