SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ allo Ellas, BOROBUBURBEERBRUGBBBBBBBBBBBBBBBBBBB. BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBUBUBBBBBBBBBBBBBBBBBBBBBOZOR! વખત આવે તે પહેલાં તે અન્યના અનુભવ ઉપરથી હું અનુભવ કર્યા સિવાય પણ શિક્ષા-શિખામણ કે ધડો લઈ મારું વર્તન સુધારું એમ વિચારી પોતે તેવા કર્મબંધ કરતાં અટકવું તે પણ આ વિચારનું પરિણામ ઉપજાવનાર ફળ છે. યોગશાસ્ત્રમાં કહ્યું છે કે – प्रतिक्षणसमुद्भूतो या कर्मफलोदयः । चिंत्यते चित्ररूपः, स विपाकविचयो मतः ॥१२६। या संपदार्हतो या च विपदा नारकात्मनः एकातपत्रता तत्र पुण्यापुण्यस्य कर्मणः ॥१२७।। જ્યાં વિવિધ પ્રકારે કર્મના ફળોનો ઉદય પ્રતિક્ષણ છે ઉત્પન્ન થાય છે તેનો વિચાર કરવો તેને વિપાકવિચય માનેલો છે. જે અરિહંત દેવની સંપત્તિ અને જે નારકી જીવોની વિપત્તિ, આ બન્ને સ્થળે પુણ્ય અને પાપકર્મનું સામ્રાજ્ય (સ્વતંત્ર સત્તા) વર્તે છે. અર્થાત્ આ જીવની પોતાની જ કરેલી શુભાશુભ કર્મફળની જ મહેનત છે, તેનું જ પરિણામ BUBURBERRRRRRRRRRRRRRRRRRRURUBURBURBEREBBERUBBBBBBBBBBBBBBBBBBURUBBAUBER ભાવાર્થ : કર્મફળની ઉત્પત્તિ અને તેના નાશનું સામર્થ્ય કોની અંદર છે તેનો વિચાર અવશ્ય કરવો જ હું જોઈએ. જે અરિહંત પરમાત્માની સંપત્તિ અનુભવવી અને નરકનાં અસહ્ય દુઃખો અનુભવવા આ બે કહેવાથી દુનિયાનાં સર્વોત્કૃષ્ટ સુખદુઃખની સીમા આવી રહી; આવી ઉત્તમ કે અધમ સંપત્તિ કે વિપત્તિ કોણ આપે છે ? કોઈના તરફથી તે આવે છે, સ્વાભાવિક આવે છે, કે પોતે જ તેને ઉત્પન્ન કરેલ છે ? આ સર્વનો વિચાર કરતાં આનું કારણ સમજાયા હું વિના રહેતું નથી. કેટલાએક મનુષ્યોની માન્યતા એવી હોય 888888888888888888888888888888888888888888888888888888888૨૭૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy