SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનદપકા 8888888888888888888888888888888888888888 9898985808808A8888888888888888888888888888888888888888888888888 સુખદુઃખ આપવાનો, કોઈનો નિંદવાનો, કોઈનો પ્રશંસવાનો, કોઈનો હલકા કુળમાં જન્મ આપવાનો, કોઈનો અમુક. ગતિમાં ફેરવવાનો, કોઈનો ઇષ્ટ પ્રાપ્ત ન થવા દેવાનો, ઈત્યાદિ આઠ કર્મની ૧૫૮ પ્રકૃતિઓના સ્વભાવો જુદા જુદા છે. તેના તેવા ફળની પ્રાપ્તિ કરાવનારો કર્મબંધ, તે પ્રકૃતિબંધ કહેવાય છે. સ્થિતિબંધ એટલે અમુક સ્થિતિ પર્યત-વખત સુધી હું જીવને તે તે જાતના બંધનમાં રોકી રાખવો તે સ્થિતિબંધ કહેવાય છે. રસબંધ એટલે મધુર કે કડવો રસ જેમ સુખ કે દુઃખરૂપ અનુભવાય છે તેમ તે તે કર્મના સારા કે નઠારા રસો અનુભવવા-સુખ કે દુઃખનો અનુભવ કરવો તે શેરડીના રસ કે લીમડાના રસની માફક કર્મવિપાકનો અનુભવ કરવો. તેમાં પણ થોડો મીઠો. વધારે મીઠો તેથી વધારે મીઠો. એમ સુખનો અનુભવ વિવિધ પ્રકારના તારતમ્યથી થાય છે. તેમ જ કડવો રસ કે તેથી વધારે કડવાશવાળો એમ અનેક પ્રકારની છે જૂનાધિકતાવાળો દુઃખરૂપ કર્મવિપાક અનુભવવો પડે છે તે રસબંધથી થાય છે. પ્રદેશબંધ એટલે કર્મના અણુઓનો બંધ. કર્મના જેમ વધારે અણુઓ હોય છે તેમ વધારે વખત સુધી તે કર્મ વિપાક સુખદુઃખ આપવા માટે લંબાય છે. કોઈ વખતે વધારે કર્મનાં દળિયા હોય છે, તથાપિ તેમાં રસ થોડો હોય છે, તો વધારે વખત લાગે છતાં તે કર્મમાં રસ વધારે ન હોવાથી સુખ કે દુઃખ વધારે તીવ્રતાથી ભોગવવું પડતું નથી. આ પ્રદેશબંધ છે. આ વાત સ્પષ્ટ કરવા માટે શાસ્ત્રમાં એક લાડુનું દષ્ટાંત આપ્યું છે. લાડુમાં લોટ હોય છે તે પ્રમાણે પ્રદેશબંધ છે. ઘી GBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBERORUBURBURBEERBRORUROBOROBUREBERLER SBERURUBURBEREDEROPERERERURRELPERERERURBR299 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy