SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ 38a8a8aajafa38338 888888888888 8888888888888[ 388888S94960GRAMR_સભ્યસમ્યાનદીપિકા रागद्दोसकसाया सवाइकिरियासु वट्टमाणाणं । इह परलोगापाए झाईइझावज्ज परिवज्जी ॥१॥ રાગ, દ્વેષ, કષાય અને આશ્રવાદિ ક્રિયામાં વર્તતા જીવોના સંબંધમાં પ્રાપ્ત થતા આ લોક અને પરલોક સંબંધી દુઃખોનો નિર્દોષ જીવન ગુજારનારાએ વિના પ્રમાદે વિચાર કરવો. વિપાકવિચય ધ્યાન चतुर्धा कर्मबन्धेन शुभेनाप्यशुभेन वा 1 विपाकः कर्मणां जीवैर्भुज्यमानो विचिंत्यते ॥ १२५ ॥ શુભ અથવા અશુભ ચાર પ્રકારના કર્મબંધ વડે કરીને જીવો કર્મનો વિપાક ભોગવી રહ્યા છે તેનો વિચાર કરવો. ભાવાર્થ : પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ એમ કર્મનો બંધ, સારો કે નઠારો ચાર પ્રકારે થાય છે. જીવોના સારા કે નરસા અધ્યવસાય અનુસાર કર્મનો સારો કે નરસો બંધ થાય છે. મન, વચન, કાયાના યોગની પ્રવૃત્તિ અને તે સાથે અભિમાન, ક્રોધાદિ કષાયોનું મિશ્રણ થવાથી શુભાશુભ કર્મબંધન થાય છે. કષાયની પરિણિત ભળ્યા સિવાય કર્મબંધ થતો નથી. કષાય ક્રોધાદિ પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બે પ્રકારે છે. પ્રશસ્તથી શુભ કર્મબંધ થાય છે અને અપ્રશસ્તથી અશુભ બંધ થાય છે. મન, વચન, કાયાના યોગની પ્રબળતાથી પ્રદેશબંધ અને પ્રકૃતિબંધ થાય છે અને ક્રોધાદિ કષાયની પ્રબળતાથી સ્થિતિબંધ અને રસબંધ થાય છે. પ્રકૃતિબંધ એટલે સ્વભાવ સંબંધી જેમ કે કોઈ કર્મનો જ્ઞાનને દબાવવાનો સ્વભાવ છે, કોઈને દર્શનને રોકવાનો સ્વભાવ છે, કોઈનો આત્મસ્થિરતા ન થવા દેવાનો, કોઈનો ૨૦૬ 38&88&#983333333333333838&:K8a888888888 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy